________________
નામપ્રત્યયઃ સર્વતઃ યોગવિશેષા, સૂર્મકક્ષેત્રાવગાઢ સ્થિતી સર્વ-આત્મપ્રદેશેષ અનંત અનંતપ્રદેશઃ ૮-૨૫
નામ નિમિત્તક (કારણભૂત) = પ્રકૃતિ નિમિત્તક, સર્વ તરફથી યોગવિશેષથી, સૂમ એક ક્ષેત્રાવગાઢ, સ્થિર, સર્વ આત્મપ્રદેશોમાં અનંતાઅનંત પ્રદેશવાળા અનંતા કર્મસ્કંધો બંધાય છે તે તે કર્મનાં નામ પ્રમાણે સાર્થક છે.
પ્રદેશબંધ એક જાતનો સંબંધ છે. તેમાં કર્મસ્કંધ અને આત્માનો પ્રદેશો બંનેનો આધાર છે. તેનું નીચેના પ્રશ્નોત્તરથી સમાધાન થાય છે.
સ. ૧? આ કર્મસ્કંધોથી (દલિકો કે પ્રદેશો) શું કાર્ય થાય છે ?
જ. ૧ : આત્મપ્રદેશો સાથે બંધાતા કર્મપ્રદેશોની ફળ આપવાની પ્રકૃતિ તે જ સમયે નક્કી થાય છે. તે પ્રકૃતિનાં જ્ઞનાવરણાદિ નામો છે, તે સાર્થક છે, કારણ કે તે તે નામ પ્રમાણે તે ફળ આપવામાં કારણભૂત છે. જેમકે જ્ઞાનાવરણ આત્માના જ્ઞાનગુણને આવરે છે.
નામપ્રત્યય ઃ જે કર્મપ્રદેશોમાં જ્ઞાન ગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તેનું નામ જ્ઞાનાવરણ સાર્થક નામ છે. જે કર્મપ્રદેશોમાં દર્શનગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તેનું નામ દર્શનાવરણ સાર્થક છે. તે પ્રમાણે અન્ય કર્મપ્રદેશોનો સ્વભાવ અને તે પ્રમાણે નામ નક્કી થાય છે. માટે પ્રદેશો નામના (પ્રકૃતિના) નિમિત્તક-(કારણભૂત)
COROGORODICADORES
on
more
wwwwwwww
સ. ૨ઃ જીવ કર્મપુદ્ગલ-પ્રદેશોને સર્વ દિશાઓથી ગ્રહણ કરે કે કોઈ એક દિશાએથી ?
જ. ૨ : આનો જવાબ “સર્વતા” શબ્દથી તેનો ઉત્તર મળે છે કે, છે જીવ કર્મપુદ્ગલોને ચાર દિશા, ચાર વિદિશા અને ઊર્ધ્વ તથા અધો છે દશે દિશાએથી ગ્રહણ કરે છે.
સ. ૩ ? જીવ દરેક સમયે સમાન પુદ્ગલો ગ્રહણ કરે છે કે અલ્પાધિક ગ્રહણ કરે છે? અથવા સઘળા જીવો એક સરખા જ પુદ્ગલો
અધ્યાય : ૮ • સૂત્રઃ ૨૫ જ ર૯૫
કાકાના
જ કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org