SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ કન્દર્પ-કૌકુચ્ય, મૌખર્ય, અસમીક્ષઅધિકરણ અને ઉપભોગનું અધિકત્વ એ પાંચ અતિચાર આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના છે. ૧. કંદર્પ-મોહ, રાગવશ કામોત્તેજક અસભ્ય વચનો બોલવા, કે હાંસી ઉડાવી મોટેથી હસવું. ૨. કૌકુચ્ય : રાગસહિત, હાંસીપૂર્વક અશિષ્ટ વચન બોલવા અને હલકી ચેષ્ટાઓ કરવી, અર્થાત કંદર્પના કાયિક ચેષ્ટાઓ ભળે છે. ૩. મૌખર્ય : નિર્લજ્જપણે અસંબંધ વચનો બોલવા. ૪. અસમીથ્યાધિકરણ : અસમીક્ષા = વગર વિચાર્યું અધિકરણ : પાપનું સાધન, વગર વિચાર્યે પાપના સાધનો પૂરા પાડવા કે રાખવા. ૫. ઉપભોગાધિકત્વ ઃ આવશ્યક કરતા પણ વસ્ત્ર, પાત્ર આદિ અધિક પ્રમાણમાં રાખવું. ઉપયોગના અભાવે કે સહસાત્કારે દુર્ધ્યાન થવું તે અપધ્યાન છે. નવમા સામાયિક વ્રતના અતિચારો ૭-૨૮ योगदुष्प्रणिधानानादर-स्मृत्यनुपस्थापनानि યોગદુષ્પ્રાણિધનાનાદર-નૃત્યનુપસ્થાપનાનિ યોગદુપ્રણિધાન-અનાદર-સ્મૃતિ-અનુપસ્થાપનાનિ ૭-૨૮ ૭-૨૮ મન વચન અને કાયાના યોગોનું દુષ્પણિધાન, અનાદર અને મૃત્યનુપસ્થાપન એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. દુષ્પ્રણિધાન = નિરર્થક, દુરઉપયોગી ૧. મનોયોગ દુષ્મણિધાન : ક્રોધાદિ જેવા વિકલ્પોને વશ થઈ નિરર્થક પાપના વિચારો કરવા. વચન દુપ્પણિધાન : સંસ્કાર રહિત, નિર્રક હાનિકારક ભાષા ૨૪૮ ૪ તત્ત્વમીમાંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy