________________
કન્દર્પ-કૌકુચ્ય, મૌખર્ય, અસમીક્ષઅધિકરણ અને ઉપભોગનું અધિકત્વ એ પાંચ અતિચાર આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના છે.
૧. કંદર્પ-મોહ, રાગવશ કામોત્તેજક અસભ્ય વચનો બોલવા, કે હાંસી ઉડાવી મોટેથી હસવું.
૨. કૌકુચ્ય : રાગસહિત, હાંસીપૂર્વક અશિષ્ટ વચન બોલવા અને હલકી ચેષ્ટાઓ કરવી, અર્થાત કંદર્પના કાયિક ચેષ્ટાઓ ભળે છે. ૩. મૌખર્ય : નિર્લજ્જપણે અસંબંધ વચનો બોલવા. ૪. અસમીથ્યાધિકરણ : અસમીક્ષા = વગર વિચાર્યું અધિકરણ : પાપનું સાધન, વગર વિચાર્યે પાપના સાધનો પૂરા પાડવા કે રાખવા.
૫. ઉપભોગાધિકત્વ ઃ આવશ્યક કરતા પણ વસ્ત્ર, પાત્ર આદિ અધિક પ્રમાણમાં રાખવું.
ઉપયોગના અભાવે કે સહસાત્કારે દુર્ધ્યાન થવું તે અપધ્યાન છે. નવમા સામાયિક વ્રતના અતિચારો
૭-૨૮
योगदुष्प्रणिधानानादर-स्मृत्यनुपस्थापनानि યોગદુષ્પ્રાણિધનાનાદર-નૃત્યનુપસ્થાપનાનિ યોગદુપ્રણિધાન-અનાદર-સ્મૃતિ-અનુપસ્થાપનાનિ ૭-૨૮
૭-૨૮
મન વચન અને કાયાના યોગોનું દુષ્પણિધાન,
અનાદર અને મૃત્યનુપસ્થાપન એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે.
દુષ્પ્રણિધાન = નિરર્થક, દુરઉપયોગી
૧. મનોયોગ દુષ્મણિધાન : ક્રોધાદિ જેવા વિકલ્પોને વશ થઈ નિરર્થક પાપના વિચારો કરવા.
વચન દુપ્પણિધાન : સંસ્કાર રહિત, નિર્રક હાનિકારક ભાષા
૨૪૮ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org