________________
જનાજના નાના નાના
૯. આભિયોગ્યઃ નોકર સમાન. તેમને વિમાનવાહન આદિ કાર્યો ફરજિયાત કરવાં પડે છે.
૧૦. કિલ્બિષિક : અંત્યજ સમાન હલકા દેવો. યદ્યપિ અહીંની જેમ દેવલોકમાં હલકાં કાર્યો કરવાં પડતાં નથી, કિન્તુ તેમની ગણતરી હલકા દેવોની કોટિમાં થાય છે. અન્ય દેવો તેમને હલકી દૃષ્ટિથી જુએ
w
MAMMOODWOODMANNYWwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
વ્યંતર-જ્યોતિષી દેવોમાં ત્રાયસ્ત્રિશ અને લોકપાલનો અભાવ त्रायस्त्रिंश-लोकपाल-वर्जाव्यन्तरज्योतिष्काः
૪-૫ ત્રાયસ્ત્રિશ-લોકપાલ-વર્ષા વ્યંતરજ્યોતિષ્કાઃ ૪-૫ ત્રાયસ્ત્રિશ-લોકપાલ-વર્ષા વ્યંતર-જ્યોતિષ્કાઃ ૪-૫
વ્યંતર અને જ્યોતિષ્ક નિકાય ત્રાયસ્ત્રિશ અને લોકપાલથી રહિત છે. -
પૂર્વસૂત્રના ભવનપતિ આદિ ચારેય જાતિના અવાંતર પ્રત્યેક ભેદના ઇંદ્ર આદિ દશ ભેદો બતાવ્યા. પણ વ્યંતર અને જ્યોતિષી દેવોમાં ત્રાયસ્ત્રિશ અને લોકપાલનો અભાવ હોવાથી આ સૂત્રમાં તે બેનો નિષેધ કર્યો. આથી વ્યંતર અને જ્યોતિષના અવાંતર પ્રત્યેક ભેદના ત્રાયસ્ત્રિશ અને લોકપાલ રહિત ઇંદ્રાદિ આઠ ભેદો છે.
ભવનપતિ અને વ્યંતરનિકામાં ઈદ્રોની સંખ્યા
पूर्वयोर्नीन्द्राः પૂર્વયો áન્દ્રા
પૂર્વયોઃ દ્વિ-ઇન્દ્રા ૪-૬ પૂર્વના બે દેવનિકાયમાં ભવનપતિ વ્યંતરમાં બે બે ઈદ્રો છે. પૂર્વના બે નિકાય (ભેદ) ભવનપતિ અને વ્યંતર છે. ભવનપતિ
૧૦૮ ૪ તત્ત્વમીમાંસા
૪-૬
**
*
000000000000000000000000000
0
000
0000000000
મામા
ના ડાબા જાડા કાલાહના નાના નાના નાના નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org