________________
જ્યોતિ દેવોની લેશ્યા
तृतीयः पीतलेश्यः
તૃતીયઃ પીતલેશ્ય: તૃતીયઃ પીતલેશ્ય:
૪-૨
૪-૨
૪-૨
ત્રીજા પ્રકારના દેવો પીતલેશ્યાવાળા છે.
અહીં લેશ્યા શબ્દ વર્ણ અર્થમાં છે. કારણ કે અધ્યવસાય રૂપ લેશ્યા તો છએ હોય છે. જ્યોતિષ દેવોને શારીરિક વર્ણ રૂપ પીતલેશ્યા તેજોલેશ્યા હોય છે.
૪-૩
દેવોના અવાંતરભેદો શાષ્ટ-પચ-દ્વાશ-વિજપા પોપષત્ર-પર્યન્તા: દશાષ્ટ-પંચ-દ્વાદશ-વિકલ્પા કલ્પોપપન્ન-પર્યન્તાઃ દેશ-અષ્ટ-પંચ-દ્વાદશ-વિકલ્પા કલ્પ-ઉપપન્ન-પર્યન્તાઃ ૪-૩
૪-૩
ભવનપતિ આદિ ચાર પ્રકારના દેવોના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદો છે. આ ભેદો કલ્પોપપન્ન દેવોના છે.
Jain Education International
ભવનપતિ દેવો ૧૦ પ્રકારના છે. વ્યંતર દેવો ૮ પ્રકારના છે. જ્યોતિષી દેવો ૫ પ્રકારના છે. વૈમાનિક દેવો ૧૨ પ્રકારના છે. વૈમાનિક દેવોના ૧૨ ભેદ ૧૨ દેવલોકને આશ્રયીને છે. આ સઘળા દેવો કલ્પોપપન્ન કહેવાય છે. કલ્પ એટલે મર્યાદા-આચાર. જ્યાં નાનામોટા વગેરેની પરસ્પર મર્યાદા હોય, જ્યાં પૂજ્યોની પૂજા કરવા વગેરેના આચારો હોય તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવો ક્પોપપન્ન કહેવાય છે. ભવનપતિ દેવોથી આરંભી બારમા દેવલોક સુધીના દેવોમાં નાનામોટાની મર્યાદા તથા પૂજ્યની પૂજા વગેરેનો આચાર હોય છે આથી ત્યાં સુધીના દેવો કલ્પોપપન્ન કહેવાય છે.
૧૦૬ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org