SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ manavn અનંત નુબંધી ક્રોધ માન માયા, લોભ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ ૪ = ૧૬ નોકપાય મોહનીય (કષાયને સહાય થનારા)ના નવ ભેદો છે, હાસ્યષટક = હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા = ૬, વેદત્રિક = સ્ત્રીવેદ, પુરુષવેદ, પુસકવેદ ૩ = ૯, ૧૦ + ૯ = ૨૫ દર્શનોહનીય ૩, ચારિત્ર મોહનીય ૨૫ = કુલ ૨૮ પ્રકૃતિ મોહનીય કર્મની વિશેષ નોંધ મોહનીય = (મૂંઝવનાર કર્મપ્રકૃતિ, જીવને વિચારમાં-શ્રદ્ધામાં આચારમાં-વર્તનમાં ચારિત્રમાં મૂંઝવે છે. ૧. જિનવર પ્રણિત જીવાદિ તત્ત્વમાં રુચિ, શ્રદ્ધા થવા ન દે તે દર્શનમોહનીય અને શુદ્ધ આચાર કે વર્તન થવા ન દે તે ચારિત્રમોહનીય. ૧. સમ્યકત્વ મોહનીય ઃ સમ્યકત્વ પ્રગટ થવા છતાં શંકાદિ દ્વારા દોષ લાવે. ક્ષાયિક ભાવવાળી તત્ત્વ રૂચિને આવરણ કરે. ૨. મિથ્યાત્વ મોહનીય ઃ વિપરીત શ્રદ્ધાન-જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન ન થાય. સવાદિમાં અશ્રદ્ધા અને અસત્ દેવાદિમાં શ્રદ્ધા. ૩. મિશ્ર મોહનીયઃ આ કર્મના ઉદયથી જીવાદિ તત્ત્વોમાં યથાર્થપણે રુચિ કે અરુચિ ન થાય. અનિર્ણયાત્મક અધ્યવસાય. ચારિત્રમોહનીય ઃ ચારિત્ર = સક્રિયારૂપ વર્તનમાં જીવને મૂંઝવે, અર્થાત્ હિંસાદિ પાપોથી નિવૃત્તિ થવા ન દે, અને લીઘેલાં વ્રતોમાં દૂષણ-અતિચાર લગાડે. મોહ અજ્ઞાનજન્ય છે. કષાય મોહનીય કર્મપ્રકૃતિ : સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મ. ચારે કષાયના વળી અવાંતરો ભેદોરૂપ સંતતિ હોય છે અને દરેકમાં તીવ્રતા અને તરતમતા હોય છે. કષાયો મૂળમાં તો રાગદ્વેષના અધ્યવસાયોનો વિસ્તાર છે. ક્રોધ : ગુસ્સો, આવેશ, આક્રોશ, રીસ, ષ, અનાદર, અસૂયા, | ૨૭૪ જ તત્ત્વમીમાંસા wwwwwwww Wanna કરી હતી. અને આ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy