SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwwwwwwwwwwwwMAMAMMA અને પાપ વધારે થાય છે. આથી અપેક્ષાએ તુચ્છ ઔષધિનું ભક્ષણ એ અતિચાર છે. બારમા અતિથિસંવિભાગ વ્રતના અતિચારી सचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः ७-३१ સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલાતિક્રમા ૭-૩૧ સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલ-અતિક્રમાઃ ૭-૩૧ સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચારો છે. (૧) સચિત્તનિક્ષેપ : નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુને ઘઉં વગેરે સચિત્ત વસ્તુમાં મૂકી દેવી. (૨) સચિત્તપિધાનઃ નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દેવી. (૩) પરવ્યપદેશ : નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ પોતાની હોવાછતાં બીજાની છે એમ કહેવું, અથવા આપવાની બુદ્ધિથી બીજાની હોવા છતાં પોતાની છે એમ કહેવું. * (૪) માત્સર્ય : હૃદયમાં ગુસ્સે થઈને આપવું. સામાન્ય માણસ પણ આપે છે તો શું હું તેનાથી ઉતરતો છું ? એમ ઇર્ષાથી આપવું. (૫) કાલાતિક્રમ : ભિક્ષાકાળ વીતી ગયા પછી અથવા ભિક્ષાકાળ થયા પહેલાં સાધુઓને નિમંત્રણ કરવું. સંલેખના વ્રતના અતિચારો નીતિ-નિરાશા-મિત્રાનુર-સુહાનુવંઘ-નિલાનરને ૭-૩૨ જીવિત-મરણશંસા-મિત્રાનુરાગ-સુખાનુબંધ-નિદાનકરણાનિ ૭-૩૨ જીવિત-મરણાશંસા-મિત્ર-અનુરાગ-સુખઅનુબંધ-નિદાનકરણાનિ ૭-૩૨ ર૫ર જ તત્ત્વમીમાંસા સ 0000000000000000000 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy