SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ કિલીકા અને સેવાર્ત (છેવટ્ટુ) વજ્ર = ખીલી, ઋષભ = પાટો, નારાચ = વિશિષ્ટ પ્રકારનું બંધન. (મર્કટબંધ) સંસ્થાન છ પ્રકારનાં છે. સમચતુરગ્ન = સપ્રમાણ. ન્યગ્રોધ પરિમંડલ સાદિ = = = નાભિ ઉપરનો ભાગ સપ્રમાણ. डुख्ठ વામન = ઠીંગણાપણું. હુંડક = અવ્યવસ્થિત અંગો હોય. * નાભિ નીચેનો ભાગ સપ્રમાણ. કુરૂપ – કદરૂપું શરીર. જે જે સંસ્થાન નામકર્મનો હોય તેવી આકૃતિની પ્રાપ્તિ થાય. વર્ણ : પાંચ છે. કૃષ્ણ, નીલ (લીલો), લાલ, પીળો, ધોળો. જે કર્મના ઉદયથી જે વર્ણ મળે તે વર્ણ નામકર્મ. ગંધ : બે બેદ છે. સુગંધ, દુર્ગંધ. જે કર્મના ઉદયથી જે પ્રકાર મળે તે ગંધ નામકર્મ, રસ : પાંચ પ્રકારના છે. તીખો, કડવો, તૂરો, ખાટો, મધુર. જે કર્મના ઉદયથી શરીરનો રસ તીખો (મરચું) હોય તે નામકર્મ. Jain Education International 0:0 સ્પર્શ ઃ આઠ છે. શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રુક્ષ, કર્કશ-મૃદુ, ગુરુ-લઘુ, જે કર્મના ઉદયથી શીત સ્પર્શ થાય તે તે નામકર્મ હોય છે. આનુપૂર્વી : ગતિ પ્રમાણે ચાર પ્રકારે છે. આનુપૂર્વી (વિગ્રહતિ) વક્રગતિથી ભવાંતરે જતા જીવને આકાશપ્રદેશની શ્રેણિ અનુસારે જે ગમન થાય તે. આનુપૂર્વી અંતરાલ (ભવાંતરે) ગતિમાં જ હોય. આત્માની ગતિ ૠજુ – સીધી છે. છતાં ગતિ પ્રમાણે આંતરો થાય છે. દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી. વિહાયોગતિ : ચાલવાની રીત તે વિહાયોગતિ. અધ્યાય : ૮ · સૂત્ર : ૧૨ ૪૧ ૨૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy