SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ વિહાયોગતિ : જેના ઉદયથી પ્રિય લાગે તેવી ચાલ મળે. જેમ કે હંસ, હાથી, બળદ. અશુભ વિહાયોગતિ : જેના ઉદયથી અણગમો ઊપજે તેવી ચાલ મળે. ઊંટ, ખચ્ચર વગેરે. પ્રત્યેક પ્રકૃતિ – ભિન્ન ભિન્ન પ્રકૃતિ. ૧. અગુરુલઘુ ૨. નિર્માણ ૩. આતપ ૪. ઉદ્યોત ૫. ઉપઘાત ૬. પરાઘાત ૭. ઉચ્છ્વાસ ૮. તીર્થંકર નામકર્મ : જેના ઉદયથી હલકું નહિ અને ભારે નહિ તેવા શરીરની પ્રાપ્તિ થાય. • જેના ઉદયથી શરીરનાં અંગોપાંગ યોગ્ય સ્થાને વ્યવસ્થિત મળે. Jain Education International • જેના ઉદયથી પોતે શીતળ હોવા છતાં તેનો પ્રકાશ ગરમ લાગે. આ શરીર સૂર્ય-વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. : જેના ઉદયથી પોતે શીત હોય અને તેનો પ્રકાશ પણ શીત હોય. આવું શરીર ચંદ્રવિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. : જેના ઉદયથી જીવ પોતાના વધારાના અંગોપાંગથી પીડાય. દુ:ખી થાય, વધારાની આંગળી કે રસોળી. : જેના ઉદયથી જીવ બળવાનથી પણ હારે નહિ. : જેના ઉદયથી જીવને શ્વાસોચ્છ્વાસ લેવાની શક્તિ પ્રાપ્ત થાય. : જેના ઉદયથી જીવ ત્રણે જગતમાં પૂજાય. આ કર્મનો ૨સોદય કેવળજ્ઞાન પછી થાય, પણ દેવો અવધિજ્ઞાન વડે જાણીને તે પહેલાં પણ તીર્થંકર નામકર્મવાળા મહાન આત્માને પૂજે. ત્રસદસક : ત્રસ તથા અન્ય પ્રકૃતિ ૧. ત્રસ કુલ ૧૦ • જે કર્મના ઉદયથી જીવને સ્વેચ્છાએ હાલવા-ચાલવાની શક્તિ મળે. ૨૮૬ ૪ તત્ત્વમીમાંસા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy