SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. બાદર ૩. પર્યાપ્ત ૪. પ્રત્યેક : જીવને આંખથી જોઈ શકાય તેવું શરીર મળે. : જે કર્મના ઉદયથી જીવ યોગ્ય પર્યાતિઓ પૂર્ણ કરવા શક્તિમાન બને. -: જે કર્મના ઉદયથી જીવદીઠ જુદા શરીરની પ્રાપ્તિ થાય, એક શરીરમાં એક જીવ હોય. : જે કર્મના ઉદયથી જીવને દૃઢ અવયવોની પ્રાપ્તિ થાય. : જે કર્મના ઉદયથી નાભિ ઉપરના અવયવો શુભ હોય. : જે કર્મના ઉદયથી બધાને ગમે તેવો મધુર સ્વર ૫. સ્થિર ૭. સુસ્વર મળે. ૮. સુભગ -: જે કર્મના ઉદયથી જીવ કોઈના પર ઉપકાર ન કરે તો પણ વહાલો લાગે. : જે કર્મના ઉદયથી તેનું બોલેલું વચન સૌને પ્રિય ૯. આદય લાગે. wwwwwwwwwwwwww ૧૦. યશ જે કર્મના ઉદયથી લોકોમાં માન-કીર્તિ પ્રાપ્ત થાય. સ્થાવર દશક : સ્થાવર તથા અન્ય પ્રકૃતિ મળી કુલ ૧૦. સ્થાવર : જે કર્મના ઉદયથી સ્વયં હાલ ચાલી શકે નહિ તેવું શરીર પ્રાપ્ત થાય. સૂક્ષ્મ : જે કર્મના ઉદયથી એક અથવા અનંત જીવો ભેગા થાય તો પણ આંખથી જોઈ ન શકાય. અપર્યાપ્ત : જે કર્મના ઉદયથી જીવ પોતાને સ્વયોગ્ય પર્યારિઓ પૂરી ન કરે. સાધારણ. : જે કર્મના ઉદયથી એક શરીરમાં અનંતજીવો હોય. (કંદમૂળ) અસ્થિર : જે કર્મના ઉદયથી જીવને અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય. (પાંપણ, જીભ). 00000 અધ્યાય : ૮ • સૂત્રઃ ૧૨ ૪ ૨૮૭ જામનગરના નાના ગામના નાના નાના નાના નાના નાનાનાનાનાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy