SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ અશુભ દુઃસ્વર દુર્ભાગ અનાદેય અપયશ : જે કર્મના ઉદયથી નાભિ નીચેનાં અંગો અશુભ હોય. : જે કર્મના ઉદયથી કર્કશ અવાજની પ્રાપ્તિ થાય (કાગડા, કૂતરાં જેવો). : જે કર્મના ઉદયથી જીવ કોઈ પર-ઉપકાર કરે તો પણ વહાલો ન લાગે. : બોલેલું વચન પ્રિય ન લાગે, કોઈ માન્ય ન કરે. : લોકમાં સર્વ જગ્યાએ અપયશ મળે. બધા કર્મમાં નામકર્મની પ્રકૃતિનો વિસ્તાર વિશેષ છે. તે સવિશેષ દેહજન્ય છે. અને દેહ વડે કર્મોનો વિશેષપણે ભોગ-વેદન હોય છે. ગોત્રકર્મના ભેદો उच्चैर्नीचैश्च ઉચ્ચેર્નીચેમ ઉચ્ચઃ નીચેઃ ચ ઉચ્ચ-નીચ એમ ગોત્રકર્મના બે ભેદો છે. Jain Education International ઉચ્ચગોત્ર : જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચકુળમાં જન્મે કે જ્યાં ધર્મારાધનાના, નીતિ વગેરેના સંસ્કાર હોય. તે ઉચ્ચ ગોત્ર, ' નીચત્ર : જે કર્મના ઉદયથી જીવ નીચકુળમાં જન્મે કે જ્યાં અધર્મ, અનીતિ જેવા કુસંસ્કારનું સેવન કરાતું હોય. નિંદનીય ધંધા આદિ કરતા હોય. દાનાંતરાય, दानादीनाम् દાનાદીનામ્ દાન-આદીનામુ ૮-૧૩ ૮-૧૩ ૮-૧૩ અંતરાય કર્મના ભેદો લાભાંતરાય, ૨૮૮ ૪ તત્ત્વમીમાંસા ૮-૧૪ ૮-૧૪ ૮-૧૪ For Private & Personal Use Only ભોગાંતરાય, www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy