________________
ઊંચાઈ ૨૫૦ ધનુષ્ય હોય છે.
ચંદ્ર આદિની પરિભ્રમણ ગતિ ક્રમશઃ અધિક અધિક છે. ચંદ્રની ગતિ સર્વથી ન્યૂન છે. તેનાથી સૂર્યની ગતિ અધિક છે. તેનાથી ગ્રહની ગતિ અધિક છે. તેનાથી નક્ષત્રની ગતિ અધિક છે, તેનાથી તારાની ગતિ અધિક છે.
ઋદ્ધિના વિષયમાં ઉક્ત ક્રમથી વિપરીત ક્રમ છે. તારાની ઋદ્ધિ સર્વથી ન્યૂન છે. તેનાથી નક્ષત્રની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ગ્રહની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી સૂર્યની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ચંદ્રની ઋદ્ધિ વિશેષ છે.
જ્યોતિષ્મ ગતિથી કાળ
तत्कृतः कालविभागः
૪-૧૫
તત્કૃતઃ કાવિભાગઃ
૪-૧૫
તદ્-કૃતઃ કાલ-વિભાગઃ ૪-૧૫
જ્યોતિષ્ક વિમાનોની ગતિથી કાળનો વિભાગ
(ગણતરી) થાય છે.
મુખ્ય અને ઔપચારિક [નિશ્ચય અને વ્યવહાર] એમ કાળ બે પ્રકારે છે. મુખ્યકાળ અનંતસમયાત્મક છે. તેનું લક્ષણ પાંચમા અધ્યાયના ૩૯મા સૂત્રમાં કહેશે. આ કાળ એક સ્વરૂપ છે ભેદરહિત છે. ભેદરહિત આ મુખ્ય કાળના જ્યોતિ વિમાનોની ગતિથી દિવસ-રાત્રિ વગેરે ભેદ થાય છે. અમુક નિયત સ્થાનથી સૂર્યની ગતિના પ્રારંભને સૂર્યોદય કહેવામાં આવે છે. તથા અમુક -નિયત સ્થાને સૂર્ય પહોંચતાં સૂર્યાસ્ત કહેવામાં આવે છે. સૂર્યોદયથી પ્રારંભી સૂર્યાસ્ત સુધીનો કાળ તે દિવસ. સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીનો કાળ તે રાત્રિ.
Jain Education International
પંદર રાત્રિનો દિવસ. શુક્લ પક્ષ માસની એક ઋતુ. ત્રણ ૠતુનું એક
સંવત્સર-વર્ષ. પાંચ વર્ષનો એક યુગ. ચોરાશી લાખ વર્ષનું એક પૂર્વાંગ,
૧૧૬ ૐ તત્ત્વમીમાંસા
કૃષ્ણ પક્ષનો એક માસ બે અયન: બે અયનનો એક
-
―
For Private & Personal Use Only
www.jainelibrary.org