________________
wwwAMMANUUMMMMMMMMMMMM
-------------
--
જિનમાં અગિયાર પરિષદો સંભવે છે. જિનને ઘાતી કર્મોનો ઉદય ન હોવાથી ઘાતી કર્મના ઉદયથી થતા પરિષહો હોતા નથી. જિનને વેદનીય કર્મનો ઉદય હોવાથી વેદનીય કર્મના ઉદયથી થતા સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શવ્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ અગિયાર પરિષદો સંભવે છે.
નવમાં ગુણસ્થાને પરિષહો વાર સંપર સર્વે ૯-૧૨ બાદર સંપાયે સર્વે ૯-૧૨
બાદર સંપરાયે સર્વે ૯-૧૨ નવમા ગુણસ્થાને સઘળા પરિષહો હોય છે. જે જે કર્મના ઉદયથી પરિષહો આવે છે તે સર્વ કર્મોનો ઉદય નવમા ગુણસ્થાન સુધી હોવાથી ત્યાં સઘળા પરિષદો સંભવે છે. કયા કયા કર્મના ઉદયે કયા કયા પરિષહો આવે તેની વિચારણા
જ્ઞાનાવરને પ્રજ્ઞISજ્ઞાને ૯-૧૩ જ્ઞાનાવરણે પ્રજ્ઞાડજ્ઞાને ૯-૧૩
જ્ઞાનાવરણે પ્રજ્ઞા-અજ્ઞાને ૯-૧૩ પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિષહ જ્ઞાનાવરણકર્મના ઉદય હોય છે.
પ્રશ્ન : પ્રજ્ઞા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ રૂપ છે. આથી પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે કેવી રીતે હોઈ શકે ?
ઉત્તર ઃ અહીં “જ્ઞાનાવરણ કર્મના ઉદયે” એટલે “જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી” એવો અર્થ નથી, કિન્તુ “જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તમાન હોય ત્યારે' એવો અર્થ (રાજવાર્તિકના આધારે) છે. પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તમાન હોય ત્યારે આવે છે. કારણ
--
--
wwww
-
-
-
---
-
-
-
૩૨૮ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org