SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ તારા ચતુઃ ૪-૫૧ તારકાણાં ચતુર્ભાગઃ ૪-૫૧ તારકાણાં ચતુર્ભાગઃ ૪-૫૧ તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પા [A] પલ્યોપમ છે. જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિ નવા વણમાગ ૪-પર જઘન્યા વષ્ટભાગઃ ૪-પર જઘન્યા તુ અષ્ટભાગઃ ૪-૫૨ તારાઓની જઘન્ય સ્થિતિ ૧/૮ પલ્યોપમ છે. રામ શેષાવાનું ૪-૫૩ ચતુર્ભાગઃ શેષાણામ્ ૪-૫૩ - ચતુર્ભાગઃ શેષાણામ્ ૪-૫૩ શેષ જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિ છે [ ] પલ્યોપમ છે. તત્ત્વદોહન ચારે ગતિનું સ્વરૂપ દર્શાવી ગ્રંથકારે ત્રીજા અધ્યાયમાં નારક, મનુષ્ય અને તિર્યંચનું સ્વરૂપ દર્શાવ્યું. હવે ચોથા અધ્યાયમાં દેવલોકનું સ્વરૂપ જણાવે છે. આ ચારે ગતિમાં જીવોનું આવાગમન તેમના કર્મના લેખ પ્રમાણે થાય છે. એ કર્મ પણ અજ્ઞાનવશ થતાં જીવના પરિણામનું કારણ છે. ચારે ગતિમાં ભૌતિક જગતની દૃષ્ટિએ દેવલોકમાં સુખ છે. આયુષ્ય દીર્ધકાળના છે. શરીર શુચિવાળું છે. છતાં ભાઈ ત્યાં કાળની ફાળ રોકી શકાતી નથી... ' મમ: - - અધ્યાય : ૪ • સૂત્ર : ૫૧-૫૩ ૪ ૧૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy