SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ------ --- - લેવી, પોતે ચોરી કરતો નથી પણ તે વસ્તુ લેવાથી ચોરને પ્રોત્સાહન મળે છે. તેથી વ્રતભંગ થાય છે. ૩. વિરુદ્ધ રાજ્યાતિક્રમ : નિષિદ્ધ રાજ્યમાં પ્રવેશ કરવો. અંકુશિત માલની લેવડદેવડ કરવી અને કાયદાનું ઉલ્લંઘન કરવું. ૪. હીનાધિક માનોન્માન : નાના મોટા માપ રાખી લેવડ દેવડ કરીને ગેરલાભ ઉઠાવે, તો વ્રતભંગ થાય. ૫. પ્રતિક રૂપક વ્યવહાર ઃ અસલને બદલે નકલી વસ્તુ આપવી. ઉપરના સર્વ પ્રકારો પોતે કરે કે પરંપરાએ કરાવે તો પણ આંશિક વૃતભંગ થાય છે. ચોથા વ્રતના અતિચારો परविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमनाऽनङ्गक्रीडा-तीव्रकामाभिनिवेशाः ૭-૨૩ પરવિવાહકરણેત્રપરિગૃહીતાપરિગૃહીતાગમના નિંગક્રીડા-તીવ્રકામાભિનિવેશાઃ ૭-૨૩ પરાવિવાહકરણ-ઈવરપરિગૃહીત-અપરિગૃહીતાગમન અનંગક્રીડા-તીવ્રકામ-અભિનિવેશઃ ૭-૨૩ પરવિવાહ, કરણ, ઇત્વરપરગૃહીતાગમન, અપરગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્ર કામાભિનિવેશ એ પાંચ બ્રહ્મચર્ય વ્રતના અતિચારો છે. બારવ્રત એ ગૃહસ્થજીવનની સાધના છે. સાધક અવસ્થામાં સંયમ રાખવા માટે સામાન્ય વ્યવહારિક ધર્મોનો ત્યાગ કરવો પડે છે. કથંચિત પરોપકારવૃત્તિથી કંઈ પણ કરવું પડે તો પણ તેમાં અનુરંજિત થવું નહિ કે આ કાર્ય મેં કર્યું છે. ઉદાસીનભાવે કરી છૂટવું. પોતાના પરિવાર માટે કરવું અને અન્ય માટે ન કરવું તે સ્વાર્થ નથી. પણ સંક્ષેપ કરવા માટે શક્ય તેટલો ત્યાગ કરવો, જેથી વિકલ્પ અને વિકારોથી દૂર રહી અધ્યાય : ૭ • સૂત્ર : ૨૩ જ ૨૪૩ DOODOOOOO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy