________________
----------
-----
---
નારકો નિત્ય અશુભતર અત્યંત અશુભ લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિકિયાવાળા હોય છે. ૧. અશુભલેશ્યાઃ બે પ્રકારે છે : ૧. દ્રવ્યલેશ્યા ૨. ભાવ વેશ્યા
દ્રવ્યલેશ્યા આશ્રયીને નારકને અશુભ લેશ્યા હોય છે. ભાવલેશ્યાને આશ્રયીને છ લેશ્યાઓ હોય છે. પરંતુ તેનું પ્રમાણ સમ્યગુદૃષ્ટિ જીવોને અનુસારે અલ્પ છે.
છ વેશ્યાઃ કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ, શુક્લ. પ્રથમ ત્રણ શુભ, પછીની ત્રણ અશુભ છે.
રત્નપ્રભા, કાપોત, શર્કરપ્રભામાં કાપોત પણ તીવ્ર સંક્લેશવાળી, વાલુકા પ્રભામાં કાપોત-નીલ, પંકમભામાં નીલ, ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણલેશ્યા. તમઃ પ્રભામાં કૃષ્ણ, મહાતમઃ પ્રભામાં તીવ્ર કૃષ્ણલેશ્યા હોય
MANAMANMAMMAMMA MAMLANMA
પૌદ્ગલિક પરિણમનના પ્રકારો
૧. અશુભ પરિણામ : બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ એમ પ્રાયે દસ પ્રકાર છે. તે અત્યંત અશુભ હોય છે.
બંધન : શરીરાદિના પુદ્ગલો અત્યંત અશુભ હોય છે. ગતિઃ ઊંટ આદિની જેમ અપ્રશસ્ત હોય છે. સંસ્થાન: નારકો અને નરકની આકૃતિ જુગુણિત હોય છે.
ભેદઃ શરીર અને જન્મસ્થાનો ભીંત વગેરેમાંથી ખરતા પુદ્ગલો અત્યંત અશુભ પરિણામવાળા હોય છે.
વર્ણ દરેક પદાર્થનો વર્ણ-રૂપ ત્રાસ ઉપજાવે તેવો હોય છે. સર્વત્ર અંધકાર હોય છે. ભૂમિનું તળિયું અશુચિ પદાર્થથી ખરડાયેલું હોય છે.
ગંધઃ નરકની ભૂમિ લોહીમાંસ જેવા પદાર્થોમાંથી સદા દુર્ગધવાળી હોય છે.
રસ : નરકના પદાર્થો નીરસ અને કડવાશવાળા હોય છે.
WANAMVAAMANMAMAMARAAN
DODGOVOR
૮૪ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org