________________
આધિકરણિકી : જેનાથી જીવ નરકનો | ઔપપાતિક : ઉપપાત જન્મવાળા
અધિકારી થાય તે
આનત : સ્વર્ગ
આનયન પ્રયોગ : અતિચાર
આનુપૂર્વી : જે કર્મ પરભવમાં જતા જીવને બળદની નાથની જેમ પરભવ તરફ વાળે તે
આરણ ઃ અગિયારમો દેવલોક
આર્જવ : સરળતા
(દેવ-નારકી) કર્મભૂમિ : અસિ માસ કૃષિના
વ્યાપારયુક્ત ભૂમિ,
કલ્પ : દેવલોક
કલ્પોપપન્નઃસ્વામી-સેવકની મર્યાદાવાળા સ્વામી-સેવકની મર્યાદા
કલ્યાતીત
આસાદન ઃ સાસ્વાદન – બીજું ગુણઠાણું | કંદર્પ : અતિચાર
આશ્રવ : કર્મોનું આવવું
આસ્તિક્ય : શ્રદ્ધા
ભાવ
ઔદારિક : એક પ્રકારનું શરીર
વિનાના
કષાય કુશીલ ઃ કષાયોને પરવશ મુનિ
Jain Education International
આહારક : શરીર
કાય ક્લેશ : કાયાને કસવી
|
કાય દુપ્રણિધાન : કાયાનો દુરુપયોગ કરવો
ઇતર પરિગૃહીતા ગમન : બીજા પુરુષે ભાડે અથવા રખાત રાખેલી સ્ત્રી સાથે વ્યવહાર કરવો તે ઇર્યાપથ કર્મ : જયણાપૂર્વક ચાલવું, તેનાથી જે કર્મબંધ થાય તે ઉત્તર પ્રકૃતિ : પેટા ભેદો ઉત્પાદ : ઉત્પન્ન થવું
કાય પ્રવીચાર : કાયાથી વિષયસેવન કરનારા
કાય સ્થિતિ : એકની એક કાયામાં ઉત્પન્ન થનારા
કાયિકી ક્રિયા : કાયાને જયણા વિના પાપમાં પ્રવર્તાવવી
ઉદ્યોત : પ્રકાશ
કાર્પણ શરીર : કર્મોના સંસ્કારવાળું સૂક્ષ્મ શરીર
કાદંબ ઃ હાથ-મુખ અને આંખના ઇશારા
કરવા
ઉપગ્રહ : ઉપકાર, નિમિત્ત
ઉપઘિ : જરૂરિયાતવાળાં ઉપકરણો
ઉપપાત જન્મ : નિયતસ્થાને થનારો | કાર્મણ યોગ : કાર્મણ શરી૨ દ્વારા
જન્મ (દેવ-નારકનો)
આત્મપ્રદેશોનું હલનચલન
કાલાતિક્રમ : કાળ વીતી ગયા પછી
ઉપભોગ : વપરાશ કરવો તે ઉપયોગ : જ્ઞાનશક્તિનો વપરાશ. ૠજુગતિ : સરળ ગતિ ઔદયિક ઃ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ | કાંક્ષા : અતિચાર દોષ
કાલોદધિ : સમુદ્ર છે.
સાધુને આમંત્રણ આપવું
કુશીલ : જે સદાચારી ન હોય તે કુટલેખ : ખોટા લેખ લખવા તે
શબ્દાર્થ ૪ ૩૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org