________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
અધ્યાય : ૮ • સૂત્ર : ૧૦ ૪ ૨૭૯
ક્રમ સ્વરૂપ
૧.
૨. અપ્રત્યાખ્યાનીય
કષાય
૩.
અનંતાનુબંધી
ફાય
૪.
પ્રત્યાખ્યાનીય
ફાય
સંજ્વલન કષાય
સમય
જીંદગી સુધી
એક વર્ષ
સુધી
ચાર મહિના
સુધી
પંદર દિવસ
સુધી
કષાય (૪) (ક્રોધ, માન, માયા, લોભ)
ગુણનો ઘાત
સમ્યક્ત્વ
દેશવિરતિ
સર્વ વિરતિ
યથાખ્યત ચારિત્ર
દોષનો ઉદ્ભવ
શ્રદ્ધા ન થવા દે
પચ્ચક્ખાણૢ ન કરવા દે.
ચારિત્ર ન
લેવાદે
ચારિત્રમાં અતિચા
લગાડે.
આયુષ્યનો બંધ
નરક
તિર્યંચ
મનુષ્ય
દેવ.
ગુણસ્થાનક
મિથ્યાદૃષ્ટિ (૧)
સમ્યદૃષ્ટિ (૪)
દેશવિરતિ (૫)
અપૂર્વકરણ (૮)