SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચારે પ્રકારના આર્તધ્યાનનો સાર એ છે કે : ઇષ્ટનો સંયોગ થાય, અનિષ્ટનો વિયોગ થાય, રોગ ન થાય અને ભોગ મળે, આવા પ્રકારની ઇચ્છાવાળું ચિત્ત સદાય આર્તધ્યાની કહેવાય છે. આર્તધ્યાનના સ્વામી तदविरत-देशविरत-प्रमत्तसंयतानाम् તવિરત-દેશવિરત-પ્રમત્તસંયતાનામ્ તદ્-અવિરત-દેશવિરત-પ્રમત્ત-સંયતાનામ્ તે આર્તધ્યાન, અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયમીઓને હોય છે. ૯-૩૫ ૯-૩૫ ૯-૩૫ પ્રથમ ગુણસ્થાનકથી અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત ગુણસ્થાન સુધી આર્તધ્યાન હોઈ શકે છે. સાતમું ગુણસ્થાનક અપ્રમત્ત દશાવાળું હોઈ ત્યાં આર્તધ્યાનનો અભાવ છે. સામાન્ય રીતે ૧થી ૬ ગુણસ્થાન સુધી આર્તધ્યાન હોય છે. રૌદ્રધ્યાનના ભેદો हिंसाऽनृत- स्तेय-विषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः હિંસાડનૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યો રૌદ્રમવિરતદેશવિરતયોઃ૯-૩૬ હિંસા-અમૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યઃ રૌદ્ર અવિરત-દેશવિરતયોઃ ૯-૩૬ હિંસા, અસત્ય, ચોરી, વિષયસંરક્ષણ એ ચારનો એકાગ્ર ચિત્તે વિચાર તે ચાર પ્રકારે રૌદ્ર ધ્યાન છે. આ ધ્યાન અવિરત, અને દેશ વિરતને હોય છે. Jain Education International ૯-૩૬ રૌદ્ર : જેનું ચિત્ત ક્રૂર કે કઠોર હોય તે રુદ્ર, તેવા આત્માનું જે ધ્યાન તે રૌદ્ર ધ્યાન ધ્યાન છે. તેના ચાર ભેદ છે. ૩૪૮ ૪ તત્ત્વમીમાંસા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy