SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયોની ભયાનકતા કષાયનો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય સંજવલન પ્રકાર શેનો | સમ્યકત્વનો દેશવિરતિનો સર્વવિરતિનો યથાખ્યાત ઘાત કરે ? ઘાતકરે ઘાત કરે ઘાત કરે ચારિત્રનો ઘાત કરે કઈ ગતિએ નરક ગતિએ | તિર્યંચ ગતિએ મનુષ્ય ગતિએ દેવગતિએ લઈ જાય લઈ જાય | લઈ જાય ! લઈ જાય લઈ જાય ક્યાં સુધી જીવન પર્યત ! એક વર્ષ ચાર માસ પંદર દિવસ રહે રહે સુધી રહે સુધી રહે સુધી રહે ક્રોધની પર્વતમાં પડેલી પૃથ્વીમાં પડેલી ધૂળમાં પડેલી પાણીમાં ઉપમા ફાટ જેવો ફાટ જેવો રેખા જેવો પડેલી રેખા જેવો. માનની પથ્થરના ઉપમા થાંભલા જેવો હાડકા : લાકડાના નેતરની જેવો થાંભલા જેવો સોટી જેવો માયાની વાંસના મૂળ ઉપમા જેવી લોભની કસુંબીના ઉપમા રંગ જેવો ઘેટાને ગોમૂત્રની શીંગડા જેવી ધારા જેવો ગાડાના પૈડાની કાજળના મરી જેવો રંગ જેવો વાંસના છોતરા જેવી હળદરના રંગ જેવો - કષાય એટલે જીવના પરિણામની ચીકાશ, મલિનતા. જેમ તેલમર્દનવાળો પુરુષ જમીન પર વ્યાયામ કરે ત્યારે ચીકાશને કારણે ધૂળ ચોંટી જાય, તેમ જીવના કષાયમય ઉપયોગને કારણે જીવના પ્રદેશોને કર્મજ ચોટે છે. તે ઉપરના દૃષ્ટાંત પ્રમાણે તીવ્રતા અને મંદતા સમજવી. મિથ્થામતિ જીવને અનંતાનુબંધી કષાય મુખ્યત્વે હોય છે. આ - અ અધ્યાય : ૮ • સૂત્ર : ૧૦ % ૨૭૭ નાગા નાગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy