________________
કષાયોની ભયાનકતા
કષાયનો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય સંજવલન પ્રકાર
શેનો | સમ્યકત્વનો દેશવિરતિનો સર્વવિરતિનો યથાખ્યાત ઘાત કરે ? ઘાતકરે ઘાત કરે ઘાત કરે ચારિત્રનો
ઘાત કરે કઈ ગતિએ નરક ગતિએ | તિર્યંચ ગતિએ મનુષ્ય ગતિએ દેવગતિએ લઈ જાય લઈ જાય | લઈ જાય ! લઈ જાય લઈ જાય ક્યાં સુધી જીવન પર્યત ! એક વર્ષ ચાર માસ પંદર દિવસ રહે રહે સુધી રહે સુધી રહે સુધી રહે ક્રોધની પર્વતમાં પડેલી પૃથ્વીમાં પડેલી ધૂળમાં પડેલી પાણીમાં ઉપમા ફાટ જેવો ફાટ જેવો રેખા જેવો પડેલી
રેખા જેવો.
માનની પથ્થરના ઉપમા થાંભલા જેવો
હાડકા : લાકડાના નેતરની જેવો થાંભલા જેવો સોટી જેવો
માયાની વાંસના મૂળ ઉપમા જેવી લોભની કસુંબીના ઉપમા રંગ જેવો
ઘેટાને ગોમૂત્રની શીંગડા જેવી ધારા જેવો ગાડાના પૈડાની કાજળના મરી જેવો રંગ જેવો
વાંસના છોતરા જેવી હળદરના રંગ જેવો
-
કષાય એટલે જીવના પરિણામની ચીકાશ, મલિનતા. જેમ તેલમર્દનવાળો પુરુષ જમીન પર વ્યાયામ કરે ત્યારે ચીકાશને કારણે ધૂળ ચોંટી જાય, તેમ જીવના કષાયમય ઉપયોગને કારણે જીવના પ્રદેશોને કર્મજ ચોટે છે. તે ઉપરના દૃષ્ટાંત પ્રમાણે તીવ્રતા અને મંદતા સમજવી. મિથ્થામતિ જીવને અનંતાનુબંધી કષાય મુખ્યત્વે હોય છે. આ
-
અ
અધ્યાય : ૮ • સૂત્ર : ૧૦ % ૨૭૭
નાગા નાગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org