SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીપમાં રહેલા સંશિ (મનવાળા) પંચેન્દ્રિય જીવોના મનના વિચા જાણી શકે. ૫. કેવળ જ્ઞાન : કેવળ, એક જ, ભેદરહિત, સંપૂર્ણ કેવળજ્ઞાન મતિ આદિ જ્ઞાન રહિત અસાધારણ છે. પૂર્ણ શુદ્ધ છે. શુદ્ધ : જ્ઞાનાદિ સર્વ આવરણ રહિત. લોકાલોક પ્રકાશક, નોંધ : ત્રણે કાળના, ત્રણે લોકના, સર્વ દ્રવ્યોની સર્વ અવસ્થાઓ-પર્યાયોને યુરૂપદ જાણે તેવું અખંડ શુદ્ધ જ્ઞાન તે કેવળજ્ઞાન. પ્રથમના ચાર જ્ઞાનમાં ઉપયોગને મૂકવો પડે છે. એટલે કંઈક વિકલ્પાત્મક છે. કેવળજ્ઞાનના શુદ્ધ ઉપયોગમાં જગતના જ્ઞેય-દૃશ્ય પદાર્થો પ્રતિબિંબિત થાય છે. ઉપયોગ મૂકીને જ્ઞાન પ્રવર્તતું નથી. વળી કેવળજ્ઞાન શુદ્ધ જ્ઞાનસ્વરૂપ હોવાથી જગત શેયરૂપે જણાવા છતાં તેમાં સુખદુઃખાદિ થતાં નથી. કારણ કે તેમ થવું તે અજ્ઞાનનિત છે. આ કેવળજ્ઞાન સુખદુઃખાદિ રહિત છે. પાંચ જ્ઞાનની પ્રમાણભૂત વિચારણા तत्प्रमाणे ૧-૧૦ ૧-૧૦ ૧-૧૦ ૧-૧૧ ૧-૧૧ ૧-૧૧ ૧-૧૨ ૧-૧૨ ૧-૧૨ તત્પ્રમાણે તત્-પ્રમાણે Jain Education International आधे परोक्षम् આઘે પરોક્ષમ્ આઘે પરોક્ષમૂ प्रत्यक्षमन्यत् પ્રત્યક્ષમન્યત્ પ્રત્યક્ષમ-અન્યત્ પ્રમાણના બે ભેદ છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રથમના મતિ અને શ્રુત બે જ્ઞાન પરોક્ષ છે, અને પછીના અધ્યાય ઃ ૧ • સૂત્ર : ૧૦-૧૨ ૪ ૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy