________________
૮-૧૨
ચારેમાં અપેક્ષાએ વીઆંતરાય કર્મ હોય છે.
પરમાર્થથી સ્વરૂપ પ્રાપ્તિ માટેનો વિલાસ પ્રગટ ન થાય, તે વિયતરાય કર્મ છે. આ પ્રમાણે પ્રકૃતિબંધનું કથન થયું.
સ્થિતિબંધ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपम દિત્યઃ પર સ્થિતિ
૮-૧૫ આદિતસ્તિસૃણામન્તરાયસ્ય ચ ત્રિશત્સાગરોપમ
કોટિકોટટ્ય પરા સ્થિતિઃ આદિતઃ તિરૃણામે અત્તરાયસ્ય ચ ત્રિશત્સાગરોપમાં
કોટિકોટ્ય: પરા સ્થિતિઃ ૮-૧૫ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીય, પ્રારંભની આ ત્રણ પ્રકૃતિની તથા અંતરાયકર્મની આમ આ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટિ સાગરોપમની છે.
सप्ततिर्मोहनीयस्य ૮-૧૬ સપ્તતિર્મોહનીયસ્ય ૮-૧
સપ્તતિઃ મોહનીયસ્ય ૮-૧૬ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટાકોટિ સાગરોપમની છે.
नामगोत्रयोविंशतिः ૮-૧૭ નામગોત્રયોર્વિશતિઃ ૮-૧૭ નામગોત્રયોઃ વિંશતિઃ ૮-૧૭
૨૯૦ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org