________________
wારતના
નામ તથા ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોટાકોટિ સાગરોપની છે.
त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ત્રયસ્ત્રિશત્સાગરોપમાણ્યાયુષ્કસ્યુ ૮-૧૮ ત્રયસ્ત્રિશતુ સાગરોપમાણિ આયુષ્કસ્યુ ૮-૧૮
આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. અપરા મુહૂર્તા દેવનીચ ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯
વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ (ઓછામાં ઓછી) ૧૨ મુહૂર્ત છે.
नामगोत्रयोरष्टौ ८-२० નામગોત્રયોરણ ૮-૨૦
નામગોત્રયોઃ અૌ ૮-૨૦ નામ ગોત્રની જઘન્ય સ્થિતિ ૮ મુહૂર્તની છે.
શેષાણાન્તિર્મુહૂર્ત ૮-૨૧ શેષાણામ્ અન્તર્મુહૂર્તમ્ ૮-૨૧
શેષાણામ્ અન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુ અને અંતરાયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
નોંધ: પ્રત્યેક કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના અધિકારી મિથ્યાદૃષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે. જઘન્ય સ્થિતિના અધિકારી જુદા જુદા હોય
અધ્યાય : ૮ • સૂત્ર : ૧૮-૨૧ જ ૨૯૧
જ
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org