SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ wારતના નામ તથા ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોટાકોટિ સાગરોપની છે. त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ત્રયસ્ત્રિશત્સાગરોપમાણ્યાયુષ્કસ્યુ ૮-૧૮ ત્રયસ્ત્રિશતુ સાગરોપમાણિ આયુષ્કસ્યુ ૮-૧૮ આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. અપરા મુહૂર્તા દેવનીચ ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ (ઓછામાં ઓછી) ૧૨ મુહૂર્ત છે. नामगोत्रयोरष्टौ ८-२० નામગોત્રયોરણ ૮-૨૦ નામગોત્રયોઃ અૌ ૮-૨૦ નામ ગોત્રની જઘન્ય સ્થિતિ ૮ મુહૂર્તની છે. શેષાણાન્તિર્મુહૂર્ત ૮-૨૧ શેષાણામ્ અન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ શેષાણામ્ અન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુ અને અંતરાયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. નોંધ: પ્રત્યેક કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના અધિકારી મિથ્યાદૃષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે. જઘન્ય સ્થિતિના અધિકારી જુદા જુદા હોય અધ્યાય : ૮ • સૂત્ર : ૧૮-૨૧ જ ૨૯૧ જ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy