________________
જીવો
પૃથ્વીકાય
અકાય
તેઉકાય
વાયુકાય
વનસ્પતિકાય
ઉત્કૃષ્ટ આયુષ્ય
બેઈદ્રિય
તેઈદ્રિય
ચરિંદ્રિય
પંચેન્દ્રિય ગર્ભજ ઉરપર સર્પ પંચેન્દ્રિય ગર્ભજ ભુજ પરિસર્પ
પંચેન્દ્રિય ગર્ભજ જલચર
પંચેન્દ્રિય ગર્ભજ ચતુષ્પદ
પંચેન્દ્રિય ગર્ભજ ખેચર પંચેન્દ્રિય સંમૂર્છિમ ચતુષ્પદ
પંચેન્દ્રિય સંમૂર્ચ્છિમ ખેચર
પંચેન્દ્રિય સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ પંચેન્દ્રિય સંમૂર્છિમ ભુજપરિસર્પ પંચેન્દ્રિય સંમૂર્ણિમ જલચર
Jain Education International
મનુષ્યો અને તિર્યંચોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એમ બે પ્રકારની સ્થિતિ છે. વર્તમાન ભવના આયુષ્યની સ્થિતિ તે ભવસ્થિતિ. કાયસ્થિતિ એટલે તે જ ભવમાં પુનઃ પુનઃ નિરંતર ઉત્પત્તિનો કાળ. જે ભવમાં પુનઃ પુનઃ નિરંતર જેટલા કાળ સુધી ઉત્પન્ન થઈ શકે તે ભવની તેટલી કાયસ્થિતિ. અહીં બે સૂત્રોમાં ભસ્થિતિની વિચારણા થઈ. મનુષ્યોની અને તિર્યંચોની કાયસ્થિતિ નીચે મુજબ છે.
અધ્યાય : ૩
•
આયુષ્ય ૨૨ હજાર વર્ષ
૭ હજાર વર્ષ
૩ દિવસ
૩ હજાર વર્ષ
૧૦ હજાર વર્ષ
૧૨ વર્ષ
૪૯ દિવસ
નાસ
પૂર્વ ક્રોડ વર્ષ
ત્રણ પલ્યોપમ
૫૦નો અમો ભાગ
૮૪૦૦૦ વર્ષ
૭૨૦૦ વર્ષ
૫૩૦૦૦ વર્ષ
૪૨૦૦૦ વર્ષ
પૂર્વક્રોડ વર્ષ
સૂત્ર : ૧૬ ૪ ૧૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org