SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ અંતર્લીપો, ૫ દેવકુરુ, ૫.ઉત્તરકુરુ, ૫ ભરત, ૫ મહાવિદેહ, ૫ હૈમવત, ૫ હૈરણ્યવત, ૫ હરિવર્ષ, ૫ રમ્યક, ૫ ઐરાવત એમ કુલ ૧૦૧ મનુષ્યનાં ક્ષેત્રો છે. તેમાંથી ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ એ ૧૫ ક્ષેત્રો કર્મભૂમિ છે. બાકીનાં સઘળાં ક્ષેત્રો અકર્મભૂમિ છે. મનુષ્યોના આયુષ્યનો કાળ नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમાન્તર્મુહૂર્તે નૃસ્થિતી, પર-અપરે, ત્રિ-પલ્યોપમ-અન્તર્મુહૂર્તે મનુષ્યોની પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે. પર એટલે ઉત્કૃષ્ટ – વધારેમાં વધારે. અપર એટલે જઘન્ય ઓછામાં ઓછી. મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. આ નિયમ ગર્ભજ મનુષ્યોની અપક્ષાએ છે. સંમૂર્છિમ મનુષ્યોનું આયુષ્ય જધન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. તિર્યંચોના આયુષ્યનો કાળ Jain Education International ૩-૧૭ ૩-૧૭ ૩-૧૭ तिर्यग्योनीनां च તિયંગ્યોનીનાં ચ તિર્થંગ્યોનીનાં ચ ૩-૧૮ ૩-૧૮ ૩-૧૮ - તિર્યંચોની પણ પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે. તિર્યંચોની વિશેષથી સ્થિતિ (– તે તે જીવોનું આયુષ્ય) નીચે મુજબ છે. ૧૦૦ ૪ તત્ત્વમીમાંસા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy