________________
કિરણો શીતોષ્ણ હોય છે.
થાય છે.
અહીંથી વૈમાનિક નિકાયના દેવોનો અધિકાર શરૂ
વૈમાનિક નિકાયનો અધિકાર
वैमानिकाः
૪-૧૭
વૈમાનિકાઃ ૪-૧૭ વૈમાનિકા ૪-૧૭
વૈમાનિક દેવો વિમાનમાં ઉત્પન્ન થતા હોવાથી વૈમાનિક કહેવાય છે. વૈમાનિક નામ પારિભાષિક છે. કારણ કે જ્યોતિષ્ક દેવો પણ વિમાનમાં ઉત્પન્ન થાય છે.
વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદો
कल्पोपपत्रा कल्पातीताक्ष
કલ્પોપપન્ના, કલ્પાતીતાશ્ર
કલ્પોપપન્ના કલ્પાતીતાશ્ર
બે પ્રકાર છે.
Jain Education International
વૈમાનિક દેવોના કલ્પોપપન્ન અને કલ્પાતીત એમ
જ્યાં નાનામોટાની મર્યાદા – કલ્પ છે તે દેવલોક કલ્પ કહેવાય છે. કલ્પમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન અને કલ્પરહિત વિમાનોમાં * ઉત્પન્ન થયેલા દેવો કલ્પાતીત છે. પ્રથમના ૧૨ દેવલોકમાં કલ્પ હોવાથી તેમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન છે. ત્યાર પછીના નવગૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવો ક્ક્ષાતીત છે. ભવનપતિ આદિ ત્રણ નિકાયના દેવો તો કલ્પોપપન્ન જ છે. કારણ કે ત્યાં કલ્પ
છે.
૪-૧૮
૪-૧૮
૪-૧૮
૧૧૮ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org