________________
બાર અંગ : આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ભગવતીસૂત્ર, શાતાધર્મકથા, ઉપાસકદશાધ્યયન, અંતકૃદશા, અનુત્તરૌપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર, અને દૃષ્ટિવાદ એ ૧૨ અંગો છે.
અંગબાહ્ય : સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખાન એ છ અંગ આવશ્યક તથા દશ વૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, નિશીથ અને ૠષિભાષિત આદિ શાસ્ત્રોનો અંગબાહ્યમાં સમાવેશ થાય છે. શાસ્ત્ર અનેક હતાં, અનેક છે. અનેક બને છે અને આગળ પણ અનેક થશે. તે બધા શ્રુતજ્ઞાનની અંદર જ આવી જાય છે. અહીંયાં ફક્ત એટલાં જ ગણાવ્યાં છે કે જેમના ઉપર પ્રધાનપણે જૈન શાસનનો આધાર છે. એ બધાંનો અંગબાહ્યમાં સમાવેશ કરી લેવો જોઈએ. ફક્ત બનેલાં અને બનતાં શાસ્ત્રો શુદ્ધ બુદ્ધિ અને સમભાવપૂર્વક રચાયેલા હોવાં જોઈએ.
અવધિજ્ઞાનનો વિષય
द्विविधोऽवधिः
વિવિધોડવધિઃ
દ્વિવિધઃ અવધિઃ
અવધિજ્ઞાન બે પ્રકારનું છે.
भवप्रत्ययो नारकदेवानाम् ભવપ્રત્યયો નારકદેવાનામ્
ભવપ્રત્યયઃ નારકદેવાનામુ
Jain Education International
यथोक्तनिमित्तः षड्रविकल्पः शेषाणाम् યથોક્તનિમિત્તઃ ષડૂવિકલ્પઃ શેષાણામ્ યથા-ઉક્ત-નિમિત્તઃ ષડ્-વિકલ્પઃ શેષાણામ્
૧-૨૧
૧-૨૧
૧-૨૧
૩૦ ૭ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
૧-૨૨
૧-૨૨
૧-૨૨
૧-૨૩
૧-૨૩
૧-૨૩
www.jainelibrary.org