SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - દર્શનમોહના ઉદયે અદર્શન પરિષહ અને લાભાંતરાયના ઉદયે અલાભ પરિષહ સંભવે છે. चारित्रमोहे नाग्न्याऽरति-स्त्री-निषद्याऽऽक्रोशयाचना-सत्कारपुरस्काराः ૯-૧૫ ચારિત્રમોહે નાખ્યાડરતિ-સ્ત્રી-નિષદ્યાડડકોશયાચના-સત્કારપુરસ્કારઃ ૯-૧૫ ચારિત્રમોહે નાચ-અરતિ-સ્ત્રી-નિષદ્યા-આક્રોશયાચના-સત્કારપુરસ્કારા ૯-૧૫ નાન્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર, પુરસ્કાર એ સાત પરિષહો અનુક્રમે જુગુપ્સા, અરતિ, પુરુષવેદ, ભય, ક્રોધ, માન અને લોભ રૂપ ચારિત્ર મોહનીયના ઉદયે હોય છે. वेदनीये शेषाः ૯-૧૬ વેદનીયે શેષાઃ ૯-૧૬ વેદનીયે શેષાઃ ૯-૧૬ બાકીના સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ અગિયાર પરિષદો વેદનીય કર્મના ઉદયે હોય છે. એક જીવને એકીસાથે સંભવતા પરિષહો एकादयो भाज्या युगपदेकोनविंशतेः ૯-૧૭ એકાદયો ભાજ્યા યુગપદેકોવિંશતઃ એકાદઃ ભાજ્યાઃ યુગપએકોનવિંશતઃ ૯-૧૭ બાવીસ પરિષદોમાંથી એક જીવને એકીસાથે એક નાના- નાના નાના રાજw ૯-૧૭ જનક કરનાર રાજા ન જ - - - - - - - ૩૩૦ ૪ તત્ત્વમીમાંસા - - - - - - - - - - wood Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy