________________
-----
કંપાયમાન થાય છે. રૈવેયક દેવોનાં સ્થાનો કંપાયમાન થાય છે. અનુત્તર દેવોની શય્યાઓ કંપાયમાન થાય છે. આમાં તીર્થકર ભગવંતોનાં શુભ કર્મોનો ઉદય કે લોકસ્વભાવ જ કારણ છે. આસનાદિ કંપાયમાન થવાથી
દ્રો અને દેવો અવધિજ્ઞાન દ્વારા તીર્થકરોની તીર્થકર નામ-કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી અસાધારણ ધર્મવિભૂતિને જુએ છે. બાદ ઈદ્ર આદિ દેવો ભગવાનની પાસે આવી સ્તુતિ, વંદના, ઉપાસના, વાણીશ્રવણ આદિ યથાયોગ્ય આરાધના વડે આત્મશ્રેય સાધે છે. જ્યારે નવરૈવેયકના દેવો પોતાના સ્થાનમાં જ રહીને અને અનુત્તર દેવો પોતાની શયામાં જ રહીને સ્તુતિ આદિ દ્વારા તીર્થંકર ભગવંતોનું પૂજન કરે છે. पीत-पद्म-शुक्ललेस्योद्वि-त्रि-शेषेषु
૪-૨૩ પીત-પદ્ય-શુક્લલેશ્યા દ્વિ-ત્રિ-શેષેષ
૪-૨૩ પતિ-પદ્ય-શુક્લલેશ્યા દ્વિ-ત્રિ-શેષેષ
૪-૨૩ બે, ત્રણ અને શૈષ દેવલોકમાં અનુક્રમે પીત, પદ્મ અને શુક્લ લેશ્યા તિ તે લેશ્યા જેવો શારીરિક વણ હોય છે.
પ્રથમના બે દેવલોકમાં સૌધર્મ – (ઈશાનમાં) પીત વેશ્યા, પછીના ત્રણ દેવલોકમાં – સનકુમાર, માહેંદ્ર અને બ્રહ્મમાં પદ્મવેશ્યા, પછીના અનુત્તર સુધીના સર્વ દેવલોકમાં શુક્લ લેગ્યા હોય છે. અહીં શારીરિક વર્ણરૂપ દ્રવ્યલેશ્યા વિવક્ષિત છે. કારણ કે ભાવલેશ્યા તો એ પ્રકારની હોય છે.
કલ્પની અવધિ प्राग् ग्रैवेयकेभ्यः कल्याः
૪-૨૪ પ્રાગ સૈવયકેભ્યઃ કલ્પાઃ
૪-૨૪ પ્રાગુ સૈવેયકેભ્યઃ કલ્યાઃ ૪-૨૪
*
*
૧૨ જ તત્ત્વમીમાંસા
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org