SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ બાહ્યતપ છે. બાહ્યતપ દ્વારા જીવમાં ભૂમિકા થાય છે. અત્યંતર તપ મન-ઉપયોગની શુદ્ધિ કરે તે ઉત્તમ તપ છે. ૮. ત્યાગ : પ્રમાદનું સેવન કરનારાં કારણોનો ત્યાગ કરવો. સાધનામાં બાધક પદાર્થોની મૂર્છાનો ત્યાગ કરવો. સંયમને ઉપકારી ઉપકરણો સિવાય અન્ય વસ્તુઓનો ત્યાગ કરવો. ૯. આચિન્ય : (નિષ્પરિગ્રહના ભાવ) સર્વથા બાહ્ય વસ્તુનો ત્યાગ કરી, દેહના મમત્વનો પણ ત્યાગ કરવો અને કેવળ દેહ સંયમ અર્થે છે તેમ વિચારવું તે ઉત્તમ આર્કિચન્ય છે. ૧૦. બ્રહ્મચર્ય : સર્વથા વિષયસેવનનો ત્યાગ. આત્મભાવમાં રમણતા તે બ્રહ્મચર્ય છે. સ્પર્માદિ સર્વ ઇન્દ્રિયોનો સંયમ તથા નવ વાડો-નિયમોથી રક્ષિત બ્રહ્મચર્ય ઉત્તમ છે. મોક્ષમાર્ગની આરાધનામાં બ્રહ્મચર્ય અત્યંત આવશ્યક ધર્મ છે. પ્રાણાંતે પણ મુનિઓ તેનું સેવન કરે છે. अनित्याऽशरण-संसारैकत्वाऽन्यत्वाऽशुचित्वाऽऽ श्रव-संवर निर्जरा-लोकबोधिदुर्लभ-धर्मस्वाख्यात-तत्त्वानुचिन्तनमनुप्रेक्षाः અનિત્યાઽશરણ-સંસારૈકત્વાડન્યત્વાચિત્વાડડશ્રવ સંવર-નિર્જરા લોકબોધિદુર્લભ-ધર્મસ્વાખ્યાત-તત્ત્વાનુચિન્તનમનુપ્રેક્ષાઃ અનિત્ય-અશરણ-સંસાર-એકત્વ-અન્યત્વ-અશુચિત્વ આશ્રવ-સંવર-નિર્જરાલોકબોધિદુર્લભ-ધર્મસ્વાખ્યાત-તત્ત્વ-અનુચિંતન અનુપ્રેક્ષાઃ ૯-૭ અનુપ્રેક્ષા : ઊંડુ ચિંતન કરવું. બાર ભાવનાની અનુપ્રેક્ષા સંવરના ઉપાય તરીકે જણાવેલ છે કારણ કે રાગાદિ વૃત્તિઓને અટકાવવા ઊંડું ચિંતન જરૂરી છે. અનિત્યાદિ ભાવનાઓ દ્વારા વિષયોનું ચિંતન થવાથી જીવનશુદ્ધિ, વિચારશુદ્ધિ થવાનો અધ્યાય : ૯ • સૂત્ર : ૭ ૪ ૩૧૫ Jain Education International 6-2 For Private & Personal Use Only 6-2 www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy