________________
-
--------
------
--------------
અરૂપી દ્રવ્યો ધર્માસ્તિકાય આદિ ઇન્દ્રિયગ્રાહ્ય થતા નથી. પુદ્ગલ રૂપી છે, છતાં પરમાણુ સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી છતાં તે અમુક અવસ્થામાં સ્કંધરૂપ થતાં ઇન્દ્રિયગ્રાહ્ય બને છે, તેથી સૂક્ષ્મ હોવા છતાં રૂપી છે. (રૂપીનો અર્થ વર્ણાદિ ગુણો વાળું હોય તે છે. તે લક્ષણ પરમાણુમાં છે માટે રૂપી છે.) आकाशादेकद्रव्याणि
પ-૫ આડડકશાદેકદ્રવ્યાણિ
૫-૫ આ-આકાશાત્ એક દ્રવ્યાણિ પ-૫
આકાશ સુધીનાં દ્રવ્યો એક એક છે. જીવ અને પુદ્ગલો અનેક છે. પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણે એક એક છે. જોકે જીવ અને પુદ્ગલ વ્યક્તિરૂપે અનંત છે. निष्क्रियाणि च
પ-૬ નિષ્ક્રિયાણિ ચ , પ-૬ નિષ્ક્રિયાણિ ચ પ-૬
આકાશ સુધીના દ્રવ્યો નિષ્ક્રિય ક્રિયા રહિત છે. જીવો અને પુદ્ગલો એક સ્થળેથી અન્ય સ્થળે ગમનાગમન કરે છે, તેમ ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં પોતાનામાં ગમનરૂપ ક્રિયા થતી નથી તે અર્થમાં તે નિષ્ક્રિય છે. પરંતુ દરેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યયરૂપ ક્રિયા થતી હોવાથી દ્રવ્ય માત્ર ક્રિયાશીલ છે તથા ગતિસહાયકતા આદિ ક્રિયાની અપેક્ષાએ પણ સક્રિય છે. દરેક દ્રવ્યોમાં પ્રદેશોનું પરિમાણ કહે છે.
असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः પ-૭ અસંખ્યયા પ્રદેશ ધર્માધર્મયોઃ પ-૭ અસંખ્યયા પ્રદેશાઃ ધર્મ-અધર્મયોઃ ૫-૭
---------- માતા
-
enous or soooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
* અધ્યાય : ૫ • સૂત્ર : પ-૭ ૪ ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org