________________
નાના નાના બાળકો
AAAAAAAMAAAAM
બંધ અર્થાત્ કર્મોનો બંધ તે કર્મોરૂપી શત્રુ કોણ છે અને કેવા છે? કર્મનું નામ | કયા ગુણને રોકે દૃષ્ટાંત ૧. | જ્ઞાનાવરણીય આત્માના જ્ઞાનગુણને રોકે ! છતી આંખે પાટા
બાંધે તેવું. ૨. દર્શનાવરણીય ઈદ્રિયો દ્વારા થતા રાજાનો દ્વારપાલ
આત્માના સામાન્યબોધ પ્રવેશ કરતા અને જાગૃતિને રોકે
રોકે તેવું. ૩. મોહનીય કર્મ આત્માની શ્રદ્ધા અને મદિરાપાનથી થતી
વિતરાગ ભાવને રોકે. પરવશતા જેવું. ૪. અંતરાયકર્મ આત્માની અનંત રાજાનો ભંડારી શક્તિને રોકે.
છતી વસ્તુ આપે
નહિ. ૫. વેદનીય કર્મ આત્માના અશરીરી મધથી ખરડાયેલી અવ્યાબાધ, ગુણને રોકે છરીથી મધ ખાવા
જેવું શાતા-અશાતા 5. નામ કર્મ અરૂપી ગુણને રોકે. ચિતારો જેવું ચિત્ર
દોરે તેવું.
શુભઅશુભ. ૭. ગોત્ર કર્મ આત્માના અગુરુલઘુ કુંભાર ઘડો બનાવે ગુણને રોકે.
તેનો સદુપયોગ કે
દુરુપયોગ થાય તેવું. { ૮. આયુષ્ય કર્મ આત્માના અમરત્વને રોકે. જેલની સજા જેવું.
સંસારમાં જન્મમરણ થાય.
wwwwwwwwwww
પ્રથમનાં ચાર કર્મો, ઘાતી છે તે આત્માના ગુણનો ઘાત કરનારાં છે. બીજાં ચાર કર્મો અઘાતી છે, તે શુભાશુભ ફળને આપનારાં છે.
૨૬૮ જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org