SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ लब्धिप्रत्ययं च લબ્ધિપ્રત્યયં ચ લબ્ધિ-પ્રત્યયં ચ ૨-૪૮ ૨-૪૮ ૨-૪૮ દેવ અને નારકને ઉપપાત નિમિત્તથી વૈક્રિય શરીર હોય છે. ૨-૪૯ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव શુભં વિશુદ્ધમવ્યાઘાતિ ચાહારક ચતુર્દશપૂર્વધરઐવ શુભં વિશુદ્ધમ્-અવ્યાઘાતિ-ચ-આહારક ચતુર્દશપૂર્વધરસ્ય એવ ૨-૪૯ ૨-૪૯ આહારક શરીર ચૌદપૂર્વધર મુનિને હોય છે. આ શરીર શુભ, અત્યંત શુદ્ધ અને અપ્રતિઘાતી હોય છે. नारकसम्मूर्छिनो नपुंसकानि નારકસમૂર્છિનો નપુંસકાનિ નારક-સંમૂર્છાિનો નપુંસકાનિ નારક સંમૂર્છિમ જીવો નપુંસક છે. ન વાઃ Jain Education International ન દેવાઃ ન દેવાઃ ૨-૫૧ ૨-૫૧ ૨-૫૧ દેવ નપુંસક હોતા નથી. વેદ, લિંગ, ચિહ્ન, મનુષ્યાદિ જીવોના શરીરમાં નામકર્મના ઉદયથી બાહ્ય આકૃતિ સાથે વિશેષતાઓ હોય છે. તેના ત્રણ પ્રકારો છે. ૧. પુરુષવેદ ૨. સ્ત્રીવેદ ૩. નપુંસક વેદ. આ વેદના બે પ્રકાર છે. ૧. દ્રવ્ય ૨. ભાવવેદ ભાવવેદ એટલે અમુક કામના અભિલાષા. ૧. જે લિંગથી ચિહ્નથી પુરુષને ઓળખવામાં આવે તે ૭૬ ૪ તત્ત્વમીમાંસા - ૨-૫૦ ૨-૫૦ ૨-૫૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy