SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષરૂપે તત્ત્વનું જ્ઞાન કરવાના બીજા પ્રકારો પણ છે. તે હવે જણાવે છે. અધિગમ બોધ. ૧-૭ નિર્દેશ-સ્વામિત્વ-સાધનાધિપ્ન-સ્થિતિ-વિધનત: નિર્દેશ-સ્વામિત્વ-સાધનાધિકરણ-સ્થિતિ-વિધાનતઃ નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિકરણ-સ્થિતિ-વિધાનતઃ ૧-૭ ૧-૭ નિર્દેશ, સ્વામિત્વ, સાધના, અધિકરણ, સ્થિતિ અને વિધાન એ છ દ્વારો-પ્રકારોથી તત્ત્વોનું જ્ઞાન થઈ શકે છે. ૧. નિર્દેશ ૨. સ્વામિત્વ = સ્વરૂપ વિચારણા. ** માલિકી ૩. સાધન = ઉત્પન્ન થવાના નિમિત્તો ૬. વિધાન દૃષ્ટાંત દ્વારા છ પ્રકારોની સમજ : ૧. નિર્દેશ Jain Education International ૪. અધિકરણ = સ્થાન ૫. સ્થિતિ = સમય-કાળ પ્રકાર-ભેદ - ૨. સ્વામિત્વ = ઘઉંનું ખેતર ગોવિંદભાઈનું છે. ૩. સાધન નિમિત્ત ઘઉંના બીમાંથી ઘઉં ઉત્પન્ન થાય છે. ૪. અધિકરણ = સ્થાન = ઘઉં ભારત, ઑસ્ટ્રેલિયા, અમેરિકા વગેરે સ્થળે થાય છે. સ્વરૂપ. ઘઉં એક જાતનું અનાજ છે. તે સ્વરૂપ = = ૫. સ્થિતિ = કાળ ઘઉં લાંબા સમય સુધી રહી શકે છે. ૬. વિધાન = પ્રકાર, ઘઉં ભાલના, કેનેડાના વગેરે હોય છે. હવે આત્માના સમ્યગ્દર્શનને આ છ દ્વારોથી સમજીએ. ૧. નિર્દેશ સ્વરૂપ : સમ્યગ્દર્શન આત્માનો ગુણ છે. તત્ત્વની શ્રદ્ધારૂપ છે. શેયાદિ વિવેકયુક્ત હોય છે. સમ્યગદર્શન બીજરૂપ છે જેના વડે મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. : ૨. સ્વામિત્વ ઃ સમ્યગ્દર્શન આત્મામાં પ્રગટ થાય છે તેથી તેનો સ્વામી આત્મા-જીવ છે, અજીવ નહિ. ૧૪ ૭ તત્ત્વમીમાંસા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy