________________
wwwwwwwwwwwwwwwwwwww
------
-
ડા
ખાતાના વ
सागरोपमे ४-४० સાગરોપમે ૪-૪૦
સાગરોપમે ૪-૪૦ સનસ્કુમારમાં જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે.
अधिके च ४-४१ અધિકે ચ ૪-૪૧
અધિકે ચ ૪-૪૧ માહેંદ્રમાં જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમ છે. परतः परतः पूर्वा पूर्वाऽनन्तरा ४-४२ પરતઃ પરતઃ પૂર્વા પૂર્વાડનારા. ૪-૪૨ પરતઃ પરતઃ પૂર્વક પૂર્વા અનન્તરા ૪-૪૨
માહેન્દ્ર પછીના દેવલોકોમાં પોતપોતાની પૂર્વના દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે જઘન્ય સ્થિતિ છે.
અર્થાતુ પોતાનાથી પૂર્વના દેવલોકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ પોતાની જઘન્ય સ્થિતિ છે. તે આ પ્રમાણે – દેવલોક જઘન્ય સ્થિતિ દેવલોક જધન્યસ્થિતિ ૫ સાધિક ૭ સા. ૪ રૈવેયક ૨૫ સા.
૧૦ સા. ૫ , ૨૬ સા. ૧૪ સા. ૬
૨૭ સી. ૧૭ સા. ૭ શૈવેયક ૨૮ સા.
WANNUMARA
નાનસ
૯-૧૦
૧૮ સા.
૮
)
૧૧-૧૨
ગ્રેવે૦ નૈવે૦
વિજયાદિચાર
અ
૨
૨૩ સા. ૨૪ સા.
૩
–
-
ભાવ ન જ ન
૧૩૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org