________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् शरीरेन्द्रियातिरिक्तस्यात्मनोऽनंगीकारात् द्रष्टुरतिरिक्तस्यानंगीकारेण चक्षुरादीन्द्रियाण्येव द्रष्टृणि तेषां चक्षुरादीनां यानि स्थानानि उपादानकारणानि पृथिव्या दीनि तानि त्वचेतनानि भूते अचिद्रूपत्वात्तेषां न भूतसमुदाये चैतन्यं कथमपि संभवति । किंचेन्द्रियाणामेव ज्ञानवस्वस्वीकारे किं मिलितस्य ज्ञानाधिकरणत्वम्, उत प्रत्येकस्य ? नायः पक्षः, संमिलितस्य तथात्वे एकेन्द्रियस्य विनाशे ज्ञानवतो विनाशात्, पुनर्ज्ञानोदयस्तत्र न स्यात् ज्ञानाधिकरणस्याभावात् । द्वितीयपक्षा भ्युपगमे कारणवशाचक्षुषो विनाशे रूपस्मरणं न स्यात् अनुभवितुरभावात् । अनुभवस्मरणयोः सामानाधिकरण्यस्य नियमात् ।
५१
अतिरिक्त आत्मा को स्वीकार नहीं किया गया है। इस प्रकार द्रष्टा ( आत्मा ) को स्वीकार न करने के कारण चक्षु आदि इन्द्रियां ही उनके मत के अनुसार
हैं। चक्षु आदि के जो उपादान कारण या स्थान पृथ्वी आदि हैं, वे अचेतन हैं। भूतों के अचेतन होने के कारण उनके समूह में किसी भी प्रकार चैतन्य का संभव नहीं है ।
For Private And Personal Use Only
इसके अतिरिक्त इन्द्रियों को ही यदि ज्ञानवान् माना जाय तो सब मिली हुई इन्द्रियाँ ज्ञानका आधार हैं अथवा अलग २१ पहला पक्ष तो ठीक नहीं है, क्योंकि ऐसा मानने से एक इन्द्रिय का नाश होने पर ज्ञानवान् का भी नाश हो जाएगा, वहां फिर ज्ञानकी उत्पत्ति नहीं होगी, क्योंकि ज्ञान अधिकरण का अभाव हो चुका है। दूसरे पक्षमें किसी कारण से चक्षुका विनाश होने पर पहले देखे रूपका स्मरण नहीं होना चाहिए, કથનના ભાવાર્થ એ છે કે ચાર્વાકમતમાં શરીર અને ઇન્દ્રિયાના અસ્તિત્વની સાથે સાથે આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યે નથી. આ પ્રકારે દ્રષ્ટા ( આત્મા ) ના અસ્તિત્વના સ્વીકાર ન કરવાને કારણે, તેમના મત અનુસાર તા ચક્ષુ આદિ ઇંદ્રિયા ને જ માનવામાં આવેલ છે. ચતુ આદિના જે ઉપાદાન કારણુ અથવા સ્થાન પૃથ્વી આદિ છે, તે અચેતન છે. ભૂતામાં અચેતનતા હાવાનેકારણે તેમના સમૂહમાં કઈ પણ પ્રકારે ચૈતન્ય સંભવી શકતુ નથી.
જો ઇન્દ્રિયાને જ જ્ઞાનવાન્ માનવામાં, આવે, તેા પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ખધી ઇન્દ્રિયાના સમુદાય જ્ઞાનના આધાર છે, કે અલગ અલગ પ્રત્યેક ઈન્દ્રિય જ્ઞાનના આધાર છે? પહેલા પક્ષ તો ખરા લાગતા નથી કારણ કે એવુ માનવામાં આવે તેા જ્ઞાનવાનના પણ નાશ થઇ જશે’અને પછી ત્યાં જ્ઞાનની ઉત્પત્તિ જ નહી થાય' કારણ કે જ્ઞાનના અધિકરણનો અભાવ થઇ ચુકયા છે. બીજો પક્ષ પણ માનીશકાય એમ નથી, કારણ કે ચક્ષુ ઇન્દ્રિયનો કોઇ કારણે નાશ થઈ જાય તા પહેલાં જોયેલા રૂપનું વિસ્મરણ થવાનો પ્રસંગ એવી પરિસ્થિતિમાં ઉત્પન્ન થવા જોઇએ, કારણ કે તમારા મત પ્રમાણે અનુભવ કર્તા (ચક્ષુ) જ જો વિદ્યમાન ન હેાય, તેા તેના દ્વારા અનુભવવામાં આવેલ વિષયનુ