________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतासूत्रे पुनश्च-व्योम्नैकान्तविहारिणोऽपि विहगाः सम्प्राप्नुवन्त्यापदं, वध्यन्ते वधकैरगाधसलिलान्मत्स्याः समुद्रादपि । दुर्नीतं किमिहास्ति किं सुचरितं कः स्थानलाभे गुणः, कालो हि व्यसनप्रसारितकरो गृह्णाति दुरादपि ॥१॥ इति ।
‘एवं' एवम् अनेनैव प्रकारेण निरुपक्रमसागरोपमपल्योपमायुष्कोऽपि 'आउक्खयम्मि' आयुःक्षये-स्वायुषो विनाशे तैलाभावे प्रदीपवत् 'तुट्टइ' त्रुटयतिविनश्यति । एवं हे पुत्राः! एवंविधसंसारस्वरूपं ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया परित्यज्य प्राज्याक्षय्यमोक्षराज्यप्राप्तये प्रयतध्वमिति भावः ॥२॥ और कालरूपी वृकू (भेडिया) आकर मनुष्योंको पकड ले जाता है।' और कहा भी है-' व्योम्नैकान्तविहारिणो' इत्यादि।
'एकान्त आकाश में विचरण करने वाले पक्षी भी मृत्युको प्राप्त हो जाते हैं, जैसे मच्छीमार अथाह समुद्र में से भी मत्स्योको बन्धन में बांध लेते हैं। इस संसारमें न तो दुराचार से बचाव हो सकता है, न सदाचार से। अच्छे स्थानकी प्राप्ति होनेसे भी कोई लाभ नहीं होता । अपने स्वभावसे ही हाय फैलाए हुए काल दूर से भी प्राणिोंको दबा देता है।'
इसी प्रकार निरुपक्रम सागरोपम और पल्योपम की आयुवाले भी आयुका क्षय होनेपर, तेलके अभाव में दीपककी तरह, नष्ट हो जाते है। हे पुत्रो ! संसारके ऐसे स्वरूपको ज्ञपरिज्ञा से जानकर और प्रत्याख्यान परिज्ञासे त्याग कर विशाल और अक्षय साम्राज्यको प्राप्त करने का प्रयत्न करो ॥२॥ છે, આ મારા બધુઓ છે આ પ્રકારે માણસ મારા માટે કરતે રહી જાય છે, અને કાળરૂપી વરુ આવીને માણસને પકડીને લઈ જાય છે”
पणी से पशु ४युं छे 3- “व्योम्नेकान्तविहारिणो" या आन्त शर्मा વિચરતું પક્ષી પણ મેતથી બચી શકતું નથી, અગાધ સમુદ્રમાં રહેલાં માછલાઓને પણ માછીમાર જાળમાં પકડી લે છે, એજ પ્રમાણે આ સંસારમાં સદાચારથી પણ બચાવ (મતની સામે રક્ષા) થઈ શકતી નથી અને દુરાચારથી પણ બચાવ થઈ શકતે નથી ગમે તેવા સારા સ્થાનનો આશ્રય લેવા છતાં પણ માણસ મતથી બચી શકતા નથી કાળ દૂરથી પણ હાથ લંબાવીને પ્રાણીઓને જકડી લેવાને સમર્થ છે,
એજ પ્રમાણે નિરુપકેમ સાગરોપમ અને પલ્યોપમ કાળના આયુષ્યવાના છે પણ આયુને ક્ષય થતાં નષ્ટ થઈ જાય છે જેમ કેડિયામાં તેલ ખૂટી જતાં દીવે. હોલવાઈ જાય છે એ જ પ્રમાણે આયુને ક્ષય થતાં છે પણ મરણ પામે છે માટે, હે પુત્ર ! સંસારના આ પ્રકારના સ્વરૂપને પરિજ્ઞા વડે જાણીને અને પ્રત્યાખ્યાન પરિણા વડે ત્યાગીને વિશાળ અને અક્ષય ક્ષસામ્રાજ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે ૨
For Private And Personal Use Only