________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २ उ. ३ साधूनां परिषहोपसर्ग सहनोपदेशः ६६९ (जए) यतेत यत्नं कुर्यात् (परमायतहिए) परमायतस्थितः परमुत्कृष्टः आयतो दीर्घः सर्वदाऽवस्थानात् मोक्षः तेनार्थिकः मोक्षाभिलाषी भवेदिति ॥१५॥
टीका'सव्वं' सर्व पदार्थजातम् अथवा सर्वज्ञोक्तमोक्षमार्ग 'नचा' ज्ञात्वा 'अहिहए' अधितिष्ठेत् सर्वज्ञोक्तसवरमाश्रयेत् । तथा 'धम्मट्टी' धर्मार्थी-धर्मः श्रुतचारित्रलक्षणप्रयोजनवान् धर्मार्थीति यावत् । तथा 'उपहाणवीरिए' उपधानवीयः उपधाने उग्रतपसि पराक्रमशीलो भवेत् । 'गुत्ते जुत्ते' गुप्तो युक्तः गुप्त इन्द्रियादिभिः युक्तो ज्ञानादिभिः 'सया' सदा सर्वदा 'आयपरे' स्वात्मपरात्मनोः 'जए' यत्नं यत्नं कुर्यात्, 'परमायतष्ठिए' परमायतस्थितः-परमायतो मोक्षः, तत्र-स्थितः उत्थितः मोक्षविषयिणीमभिलाषां कुर्यात् ।
साधुः सवै सर्वज्ञवचनं सर्वप्राणिनो ज्ञात्वा सर्वज्ञप्रतिपादितसंवरमा
युक्त हो सदा स्वपर की यतना करे और मोक्ष का अभिलापी हो ॥१५॥
-टीकार्थसमस्त पदार्थों को अथवा सर्वज्ञकथित मोक्षमार्ग को जानकर संवर का आश्रय ग्रहण करे । श्रुत चारित्ररूप धर्म का अर्थी हो उग्र तपश्चर्या में पराक्रम शील हो, इन्द्रयोका गोपन करे ज्ञानादिसे युक्त बने सदैव स्वात्मा तथा परात्मा की यतना करे और मोक्ष की अभिलापा करे । ____ भाव यह है कि साधु सर्वज्ञ भगवान् के वचन को तथा समस्त प्राणियों को जानकर सर्वज्ञ के द्वारा प्रतिपादित संवर का आश्रय लेवे । तथा धर्मार्थी
ટીકાઈ સાધુએ સમસ્ત પદાર્થોને અથવા સર્વજ્ઞ પ્રરૂપિત મોક્ષમાર્ગને જાણીને સંવરને જ આશ્રય લે જોઈએ. તેણે છતચારિત્રરૂપ ધર્મનું પાલન કરવાને જ નિશ્ચય કરીને ઉગ્ર તપશ્ચર્યામાં પ્રવૃત્ત થવું જોઈએ. તેણે ઈન્દ્રિ પર સંયમ રાખીને મને ગુપ્ત, વચનગુપ્ત અને કાર્ય ગુપ્ત થવું જોઈએ, અને સદેવ સ્વાત્મા અને પરાત્માની યતના કરવી જોઈએ. તેણે આ લેક અને પરલોકના સુખની અભિલાષા રાખવી જોઇએ નહીં, પરંતુ મેક્ષની જ અભિલાષા રાખવી જોઈએ. | ભાવાર્થ એ છે કે, સાધુએ સર્વજ્ઞ પ્રરૂપિત મેક્ષમાર્ગને તથા સંસારના સમસ્ત પદાર્થોના સ્વરૂપને સમજવું જોઈએ. તેણે સર્વ પ્રતિપાદિત સંવરને આશ્રય લે જોઈએ, તથા ધર્માથી થઈને તપસ્યામાં પ્રવૃત્ત થવું જોઈએ. આ પ્રકારે મન વચન અને
For Private And Personal Use Only