________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. थु. अ. २ उ. ३ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः
अन्वयार्थ:
( वाले) वालोऽज्ञानी (वित्त) वित्तं धनधान्य हिरण्यादि (य) च (परावो) पशवो गवादय: ( नाइओ) ज्ञातयः (ते) तान् ( सरणंति) शरणमिति ( मन ) मन्यते (ते) ते इमे धनादय: ( मम ) मम इमे धनादय ममैवेत्यर्थः तथा वि) तेष्वपि धानादिषु (अहं) अहम्, इत्येवं मन्यते बाल: परंतु एते (नो ताणं) नो त्राणम् (सरणं) शरणम् (न विजई) नो विद्यते इति ॥ १६ ॥ टीका
( ते
६७१
'वाले' वालोऽज्ञानी जीवः 'वित्तं' धनधान्यादिकम् 'य' च 'पसवो ' पशवः = गवादयः, 'नाईओ' ज्ञातयः ते तान् वित्तपभुज्ञातिप्रभूतीन' 'सरणंति' शरणमिति, 'मन्नई' मन्यते 'एते' घनपुत्रादयः 'मम' मम ममैव 'तेसु वि अहं, तेष्वप्यहम् = तेषु धनपुत्रादिष्वपि अहम् अहमस्मि एवं मन्यते वालः किन्तु वस्तुत एते, तस्य 'ताणं सरणं न विज्जइ' त्राणं शरणं न विद्यते । यदर्थअन्वयार्थ
अज्ञानी जीव वित्त अर्थात् धन धान्य, हिरण्य स्वर्ण आदि को गो आदि पशुओं को, ज्ञातिजनों को शरणभूत मानता है । ये मेरे हैं और में इनका स्वामी हूँ, ऐसा समझता है, परन्तु ये पदार्थ शरणभूत नहीं हैं ॥१६॥ - टीकार्थ
अज्ञानी प्राणी धन धान्य आदि को गो आदि पशुओं को और ज्ञादि जनों को अपने लिए शरण मानता है । वह समझता है कि ये पुत्र आदि मेरे हैं और मैं इनका स्वामी हूँ, किन्तु वास्तव में वे उसके लिए शरण नहीं हैं । जिनके लिए वह कार्य करता है उन्हें यथार्थ रूप से समझता नहीं है । कहा
- सूत्रार्थ -
અજ્ઞાની મનુષ્ય વિત્તને એટલે કે ધન, ધાન્ય, સોનું, ચાંદી આદિને તથા ગાય આદિ પશુઓને અને જ્ઞાતિજનાને શરભૂત માને છે. “ તે મારાં છે અને હું તેમનેા સ્વામી છું” એવું સમજે છે, પરન્તુ તે પદાર્થોં શરણ આપવાને સમર્થ નથી. ।। ૧૬ ૫ - टीअर्थ -
For Private And Personal Use Only
અજ્ઞાની મનુષ્ય એવુ માને છે કે ધન, ધાન્ય, આદિનો, ગાય આદિ પશુના, પુત્ર, માતા, પિતા, પત્ની આદિ સ્વજનોના અને જ્ઞાતિજનોના મારે આધાર છે. તે એવુ માની લે છે કે “ આ પુત્ર આદિ મારાં છે અને હું તેમના સ્વામી છુ” પરન્તુ વાસ્ત. વિક રીતે વિચાર કરવામાં આવે તે તે તેને શરણુ આપવાને સમર્થ નથી. જેમને માટે તે કાર્ય કરે છે; તેમને તે યથાર્થ રૂપે સમજતા જ નથી. કહ્યુ પણ