________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
६४८
सूत्रकृताङ्गसूत्रे
1
आत्मानं पृथक्कुरु । ' अणुसास' अनुशाधि आत्मानमिति शेषः । विषयसेवनेन आत्मा अधोगतिं यातीति अतो विषय सेवनं न कर्त्तव्यमित्येवमात्मान मुपदिश, हे भव्य ! 'असाहु' असाधुः पुरुषः सदसद्विवेकरहितः 'अहियं च ' अधिकम् 'सोयइ' शोचति = परमधार्मिकः नरकादौ पीड्यमानो दुःखमनुभवति 'से थण' स स्तनति= तिर्यक्षु वा क्षुधादिवेदनाग्रस्तोऽत्यर्थ स्तनति सशब्दं निःश्व सिति, तथा 'बहु परिदेव' वहु परिदेवते= क्रन्दति 'हा मातम्रियते इत्यादि विलपति मरणानन्तरं दुर्गती पातो नैव भवेदिति विषयसेवनात् स्वात्मानं पृथक् कुर्यात् तथा स्वात्मानं शिक्षयेत यतः क्षणमात्रसुखजनकवहुकालदुःखजनक मोक्ष विपक्षभूतकामभोगानासेवमानाः बहुशोकं कुर्वन्ति, अनेकशो
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विचार कर अनुशासन करो अर्थात् ऐसा उपदेश करो कि विषयसेवन से आत्मा अधोगति को प्राप्त होता है, अतएव विषयों का सेवन करना उचित नहीं है हे भव्य ! जो पुरुष असाधु है अर्थात् सत् असत् के विवेक से रहित है, वह नरक आदि गतियों में परमाधार्मिकों द्वारा पीडित होकर दुःख का अनुभव करता है । तिर्यच गति में उत्पन्न होकर भूख आदि की वेदनाओं से ग्रस्त होकर अत्यन्त दुःखित होता है तथा 'हाय माता, मरा' इत्यादि रूप से आक्रन्दन करता है |
तात्पर्य यह है कि आत्मा को दुर्गति में गिरने से बचाने के लिए विषयसेवन से पृथक् करना चाहिये और उसे सीख देनी चाहिये, क्योंकि क्षण भर सुख देने वाले और चीरकाल तक दुःख देनेवाले तथा मोक्ष के
પડે, એવા વિચાર કરીને અનુશાસન કરો. એટલે કે આત્મા પર શાસન કરે.. એવે ઉપદેશ આપે। કે વિષયાનુ સેવન કરવાથી આત્માને અધતિમાં જવું પડે છે, તેથી વિષયે1નુ સેવન કરવું તે ઉચિત નથી. હું ભવ્ય ! જે પુરુષ અસાધુ છે. એટલે કે સત્ અસના વિવેકથી રહિત છે. તે નરકાદિ ગતિમાં પરધામ કા દ્વારા ખૂબ જ પીડિત થઇને અત્યન્ત દુઃખના અનુભવ કરે છે, કદાચ તિર્યંચ ગતિમાં પશુ આદિ રૂપે તેની ઉત્પત્તિ થાય, તે તેને ભુખ, તરસ આદિ વેદનાએ સહન કરવી પડે છે. આ આપરે ! મરી ગયા” ઇત્યાદિ રૂપેઆક્રંદ કરવા છતાં પણ તે દુઃખમાંથી તે છુટકારા મેળવી શકતા નથી.
આ કથનનો ભાવાર્થ એ છે કે આત્માને દ્રુતિમાં પડતા અટકાવવા હોય, તે તેને તેને વિષય સેવનથી પૃથક્ કરવા જોઇએ, અને તેના પર અંકુશ રાખવા જોઇએ. તેને એવી શિખામણ દેવી જોઇએ કે ક્ષણ ભર સુખદેનારા અને દીર્ઘ કાળ સુધી દુઃખ દેનારા તથા મોક્ષના વિરોધી કામભોગનું સેવન કરનારા જીવાને નરકાદિ દુર્ગતિમાં ઉત્પન્ન થઇને ખૂબ જ શાક સહન કરવા પડે છે; અનેક વાર આક્રંદ કરવુ પડે છે. પરમાધાર્મિ ક દેવા દ્વારા
For Private And Personal Use Only