Book Title: Sutrakritanga Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 677
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समया बोधिनी टोका प्र. श्रु. अ. २ उ. ३ साधूनां परिषहोपसर्ग सहनोपदेशः ६५९ हे अन्धतुल्य इत्यर्थः, (दक्खुवाहिथं) पश्यव्याहृतं-सर्वज्ञोक्तागर्म (सदहसु) श्रद्धस्व-तस्मिन् श्रद्धां कुरु (अदक्खुदसणा) हे अपश्यदर्शन (मोहणिज्जेण) मोहनीयेन (कडेण) कृतेन (कम्मुणा) कर्मणा (सुनिरुद्धदसणे) मुनिरुद्धदशनः पुरुषः सर्वज्ञोक्तागमं न पश्यतीति (हंदिहु) निश्चयेन गृहाण-जानीहि ॥११॥ टीका'अदक्स्नु व' अपश्यवत् पश्यतीति पश्यः न पश्योऽपश्योऽन्धः तत्तुल्य इत्यपश्यवत्, हे अन्धतुल्य नास्तिकप्राणिन् ? हे प्रत्यक्षमात्रग्राहित्वेन कार्याकार्यानभिज्ञ दक्खुवाहियं पश्यव्याहृतम् पश्यति केवलालोकेन सर्व सदा वस्तुजातं यः सः पश्यः सर्वज्ञः तेन पश्येन व्याहृतं प्रतिपादितं शास्त्रं श्रद्धत्स्व सर्वज्ञप्रतिपादितशास्त्रे श्रद्धां कुरु, प्रत्यक्षमात्रस्य कर, हे अपश्यदर्शन उपार्जित किये हुए मोहनीय कर्म के कारण जिसकी दृष्टि पूरी तरह अवरुद्ध हो गई है, वह पुरुष सर्वज्ञोक्त आगम पर श्रद्धा नहीं करता ॥११॥ -टीकार्थजो देखता है वह 'पश्य' कहलाता है, जो नहीं देखता वहे 'अपश्य कहा जाता है । अपश्य का अर्थ है-अन्धा, जो अपश्य के समान है उसे अपश्यवत् कहा गया है। हे अपश्यवत् नास्तिक पश्य अर्थात् केवलज्ञान दर्शन के आलोक के द्वारा सदैव समस्त वस्तु को देखने वाले अर्थात् सर्वज्ञ द्वारा प्रणीत शास्त्र पर श्रद्धा कर, और प्रत्यक्ष मात्र वस्तु के आग्रह का परित्याग कर दे । अकेले प्रत्यक्ष प्रमाण को स्वीकार करने पर पितामह आदि सम्बन्धी समस्त व्यवहार लुप्त हो जाएगा । हे अपश्यदर्शन अर्थात् असर्वज्ञ के दर्शन રાખ. હે અપશ્યદર્શન! (અર્વની વાતમાં શ્રદ્ધા રાખનાર પુરુષ !) ઉપાર્જિત કરેલા મેહનીય કર્મને કારણે જેની દૃષ્ટિ પૂરે પૂરી વિરુદ્ધ થઈ ગઈ છે. તે પુરુષ સર્વોક્ત આગમ પર શ્રદ્ધા રાખતા નથી. છે ૧૧ છે ટીકાર્ય જે દેખી શકે છે તેને “પય’ કહેવાય છે અને જે દેખી શકતા નથી તેને “અપશ્ય કહેવાય છે. અપશ્ય એટલે આંધળે. જે માણસ અપશ્ય (આંધળા) જેવો હોય છે તેને અપશ્યવતું” કહે છે. સૂત્રકાર કહે છે કે હે અપશ્યવતુ નાસ્તિક! કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ પ્રકાશ દ્વારા સમસ્ત વસ્તુસમૂહને સદેવ દેખનાર સર્વજ્ઞ દ્વારા પ્રણીત શાસ્ત્ર પર શ્રદ્ધા રાખ, અને પ્રત્યક્ષ વસ્તુને જ સ્વીકારવાને દુરાગ્રહ છેડી દે. એકલા પ્રત્યક્ષ પ્રમાણને જ સ્વીકાર કરવામાં આવે, તે પિતામહ, પ્રપિતામહ આદિ સંબંધી સમસ્ત વ્યવહારને લેપ થવાને પ્રસંગે ઉપસ્થિત થશે. હે અપશ્યદર્શન! (અસર્વસના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709