________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टोका प्र. श्रु. अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ६१९ तीति, युगशमिलादृष्टान्तस्याऽभिप्रायः । युगशमिलादृष्टान्तरीत्या मनुध्यभव एव तावदतिदुर्लभः तत्रापि आर्यक्षेत्रादिकमतीव दुर्लभम् । तस्मादात्महितमतीव दुर्लभ विद्यते । तथोक्तम् --
'भूतेषु जंगमत्वं तस्मिन् पंचेन्द्रियत्वमुत्कृष्टम् । तस्मादपि मनुजत्वं मानुष्येऽप्यायदेशश्च ॥१॥ देशे कुलं प्रधान कुले प्रधाने जातिरुत्कृष्टा । जातौ रूपसमृद्धी रूपे च वलं विशिष्टतमम् ॥ २॥
आशय यह है -कीली पूर्व समुद्र में डाल दी जाय और जूआ पश्चिम समुद्रमें । समुद्र की प्रबल तरंगोंसे टकरा टकरा कर वे कदाचित् आपसमें मिल जाएँ और कदाचित् ऐसा भी समय आ जाय कि वह कीली जुएमें घुस जाय । यद्यपि यह संभवसा नहीं है तथपि कदाचित ऐसा हो भी जाय किन्तु पुण्यहीन पुरुष एक वार मनुष्यभव को त्याग कर पुनः मनुष्यभव नहीं पा सकता। यह युगशमलिका दृष्टान्त का अभिप्राय है। इस दृष्टान्त के अनुसार प्रथम तो मनुष्यभव ही अत्यन्त दुर्लभ है फिर मनुष्यभव में भी आर्यक्षेत्र आदि की प्राप्ति तो और भी दुर्लभ है। इस प्रकार आत्महित बहुत ही दुर्लभ है। कहा भी है-"भूतेषु जंगमत्व" इत्यादि ।
'जीवों में त्रसपर्याय उत्कृष्ट है, बसों में पंचेन्द्रिय पर्याय उत्कृष्ट है । पंचेन्द्रियों में मनुष्यपन उत्तम है । मनुष्यभव में आर्यदेश की प्राप्ति, आर्यदेश में सत्कुल, सत्कुल में भी उत्कृष्ट जाति(मातृपक्ष की श्रेष्ठता) उत्कृष्ट जाति में
આ કથનને ભાવાર્થ એ છે કે પૂર્વ સમુદ્રમાં પડી ગયેલી શમ્યા અને પશ્ચિમ સમુદ્રમાં પડી ગયેલી ધૂંસરી કદાચ દીર્ઘ કાલ બાદ સમુદ્રના પ્રબળ તરંગ પડે ધકેલાઈ ધકેલાઈને ભેગી થઈ જાય અને કદાચ તે શમ્યા (ખીલી) ધૂંસરીમાં પણ પ્રવિષ્ટ થઈ જાય, આ પ્રકારની અસંભવિત વાત પણ કદાચ શક્ય બને છે, પરંતુ પુણ્યહીન મનુષ્ય એક વાર મનુષ્ય ભવને ત્યાગ કરીને ફરી કદી તેને પ્રાપ્ત કરી શકતો નથી આ દૃષ્ટાન્ત દ્વારા એ બતાવવામાં આવ્યું છે કે મનુષ્ય ભવની ફરી પ્રાપ્ત થવી ઘણું જ દુષ્કર છે. મનુષ્ય ભવની પ્રાપ્તિ તે દુષ્કર છે, પરંતુ મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને આર્યક્ષેત્ર આદિની પ્રાપ્તિ તે તેના કરતાં પણ વધુ દુષ્કર છે. આ પ્રકારે આત્મહિત સાધવાનું કાર્ય ઘણું
दुल गाय छे. ज्युं पाछे -"भृतेषु जंगमत्व छत्यादि
For Private And Personal Use Only