________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ५०५
मोक्षाभिलाषी कर्मनिर्जरार्थी एवं युक्तः सम्यग्ज्ञानादिभिः स्वहिताय विचारयेत् । तथा 'अणि हे 'अनिहे निहन्यते ज्ञानादिगुणवृन्दमनेनेति निहः कषायः, न निहोऽनिहः क्रोधादिभीरहितः सन् 'अहियासए' अधिसहेत सर्वपरीपहान् समभावेन सहेत ॥१३॥ अपि च--'धूणियाकुलिय' इत्यादि ।
मूलम्
धूणिया कुलियं व लेववं किसए देह मणसणाइहि । अविहिंसामेव पव्वए अणुधम्मो मुणिणा पवेइओ ॥१४॥
छाया
धृत्वा कुडयं व लेपवत् कर्शयेदेहमनशनादिभिः । अविहिंसामेव प्रवजेदनुधर्मों मुनिना प्रवेदितः । १४॥
भूतल पर शयन-यह सब बाते गृहस्थी में रहते हुए अवनति का लक्षण होती हैं और यही बाते संयम की अवस्था में उन्नति का कारण बन जाती हैं। सच है, योग्य स्थान में योजना करने पर दोष भी गुण बन जाते हैं।
मोक्ष का अभिलाषी, कर्मों की निर्जरा का इच्छुक तथा सम्यग् ज्ञानादि से सम्पन्न पुरुष इस प्रकार के कष्टों को अपने हित के लिए अनुकूल ही समझें। जिससे ज्ञान आदि गुणों का समूह नष्ट होता है, उसे 'निह' अर्थात् कषाय कहते हैं क्रोध आदि कषायों से रहित होकर साधु समस्त परीषहों को शान्तभाव से सहन करें ॥१३॥
બધી બાબતેને જે ગૃહમાં અભાવ હોય, તે તે અવનતિનું લક્ષણ ગણાય છે, પરંતુ એજ બાબતે સંયમની અવસ્થામાં ઊન્નતિનું કારણ બની જાય છે. ખરેખર, એ વાત સાચી છે કે જે સ્થાને યોગ્ય પ્રવૃત્તિનું સંયેજન કરવામાં આવે, તે દોષ પણ ગુણ બની જાય છે. - મેક્ષની અભિલાષાવાળા કર્મોની નિર્જરા કરવાની ઈચ્છાવાળા તથા સમ્યગ જ્ઞાનાદિથી યુકત પુરુષે આ પ્રકારના કષ્ટોને પિતાના હિતને માટે અનુકૂળ જ સમજવા જોઈએ જેના દ્વારા જ્ઞાનાદિ ગુણોના સમૂહને નાશ થાય છે, તેને નિહ” એટલે કે કષાય કહે છે. સાધુઓ ક્રોધાદિ કષાયેથી રહિત થઈને શાન્ત ભાવે સમસ્ત પરીષહેને સહન કરવા on. । गाथा 138
For Private And Personal Use Only