________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे पहोपसर्गे संयममार्गात् कदापि न प्रचलेत् इति भावः । जीवः स्वकर्मवशतः चातुर्गतिकसंसारे भ्रमणं कृतवान् करोति करिष्यतीतिविचार्य 'षडंजाणाइ पंडिया' इत्यनुशासनात् मनुष्यजन्म आर्यक्षेत्रमुकुलोत्पत्तिचिन्तामणिवत् दुष्प्रापसर्वज्ञशासनप्राप्ति सुगुरुसुधर्म च प्राप्य जिनोक्तसिद्धान्तानुसारिधर्मावलंबनेन यदि-कर्मनिर्जरा न कृता तदा व्यर्थ एव सर्व इति विभाव्य संयमानुष्टानमेव कर्तव्यमिति ।।सू० ५॥ पुनः सूत्रकारः उपदिशति-'पण्णा समत्ते' इत्यादि ।
मूलम्पण्णासमत्ते सया जये समता धम्ममुदाहरे मुणी। सुहुमे उ सया अलूसए णो कुझे णो माणी माहणे ॥६॥
छायाप्रज्ञासमाप्तः सदा जयेत् समता धर्ममुदाहरेन्मुनिः ।
सूक्ष्मे तु सदा उलूषको नो क्रुध्येन्नो मानी माहनः ॥६॥ अवलम्बन करके शास्त्रोक्त संयममार्ग में ही विचरण करें । अभिप्राय यह है कि घोर, घोरतर और घोरतम परीपह और उपसर्ग आने पर भी संयममार्ग से कदापि विचलित न हो । कर्म के कारण ही जीवने इस चातुर्गतिक संसार में भ्रमण किया है, कर रहा है और करेगा, ऐसा विचार कर, विवेकी पुरुष छह बातों को जानता है, इस शिक्षा के अनुसार मनुष्यजन्म, आर्यक्षेत्र सुकुल में उत्पत्ति, चिन्तामणि के समान दुर्लभ सर्वज्ञ प्ररूपित शासन, सुगुरु
और सुधर्म को प्राप्त करके जिनेन्द्र प्रतिपादित सिद्धान्तो का अनुसरण करने वाले धर्म का अवलम्बन करके यदि कमेनिजरा न की तो सब वृथा है । ऐसा विचार करके संयम का ही पालन करना चाहिए ॥५॥ સમાન વિનયનું આચરણ કરીને શાસ્ત્રોકત સંયમમાર્ગ માં વિચરણ કરે. તાત્પર્ય એ છે કે ઘેર ઘેરતર, અને ઘેરતમ પરીષહ અને ઉપસર્ગો આવી પડે તે પણ સાધુએ સંયમના માર્ગમાંથી વિચલિત થવું જોઈએ નહીં. 'કર્મને કારણે જ છે આ ચાર ગતિ વળા સંસારમાં ભ્રમણ કર્યું છે, કરે છે અને કરશે, એ વિચાર કરીને વિવેકી પુણ્ય છ पाताने त छ. ते ७ वातो नीचे प्रमाणे छे. (१) मनुष्य कम, (२) मायक्षेत्र, (3) सुगमा उत्पत्ति, (४) चिन्तामणि २ल्न समान हुन सर्वज्ञ प्र३पित शासन, (૫) સુગુરુ અને (૬) સુધર્મ. તેણે એ વિચાર કરે જોઈએ કે આટલી આટલી અનુકૂળતાએ મને મળી છે, તે જિનેન્દ્ર પ્રતિપાદિત સિદ્ધાંતનું અનુસરણ કરનારા ધર્મને આધાર લઈને જે કર્મની નિર્જ કરવાની પ્રવૃત્તિ નહીં કરું તે આ બધી અનુકૂળતાએ વ્યર્થ જશે. આ પ્રકારનો વિચાર કરનાર મુનિ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સંયમમાં સ્થિર રહી શકે છે. એ ગાથા છે પણ
For Private And Personal Use Only