________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५७७
-अन्वयार्थ.... ( णो ) नो (जीवियं) जीवितम् जीवनम् (अभिकंखेज्ज) अभिकांक्षेत्जीवनाशां नैव कुर्यादिति । (नोवि य) नापि च (पूयणपत्थए) पूजनप्रार्थकः (सिया) स्यात् नहि परीषहोपसर्गसहनद्वारेण सत्काराभिलापी भवेदिति । यतः (सुन्नागारगयस्स) शून्यागारगतस्य (भिक्खुणो) भिक्षोः साधोः (भेरवा) भैरवा: भयानकाः जन्तवः (अब्भत्थं)अभ्यस्ताः अभ्यस्तभावम् (उविति)उपयंतिगच्छंतीत्यर्थः॥१६॥
-टीकाजिनकल्पिको हि महामुनिः ‘णो' नहि 'अभिकंखेज' अभिकांशेतनैवाभिलषेत्,-उपसर्गाभावः कदा स्यात् येन में प्राणरक्षणं भवेदिति नाभिलपेतु, किंनाऽभिकांक्षेत्-इत्यतआह-'जीवियं' जीवितं जीवनम्, 'नो वि य' नापि च
पूयगपत्थये सिया' पूजनत्रार्थनको भवेत्, घोरत्रिविधोपसर्गसहनेन लोकेषु मम वन्दनसत्कारादिकं स्यादिति प्रार्थको नैव भवेत् । परीपहोपसर्गसहनेन किं
अन्वयार्थजीवनकी आकांक्षा न करे और न परीपह सहन करने के कारण सत्कार सन्मानकी अभिलाषा करे, क्योंकि शून्यगृह मे स्थित साधुको भयानक जन्तु से भय नहीं होता है ।। १६॥ .
टीकार्थजिनकल्पिक महामुनि ऐसी इच्छा न करे कि कब उपसर्गका अभाव हो मेरे प्राणोंकी रक्षा हो ! वह कौन सी इच्छा न करे, सो कहते हैंजीवनकी इच्छा न करे । वह वन्दनादि की इच्छा भी न करे तीनों प्रकार के घोर उपसर्गको सहन करने से लोगों में मेरा बंदन सत्कार आदि हो, ऐसी इच्छा न करे। परीपह और ऊपसर्गको सहन करने से क्या होता है ? सो कहते
-सूत्रार्थ- શન્ય ઘરમાં સ્થિત સાધુએ પરીષહ અને ઉપસર્ગોને સહન કરવા જ જોઈએ અને તે વખતે તેણે જીવનની આકાંક્ષા કરવી જોઈએ નહીં પરીષહ સહન કરવાને કારણે સત્કાર સન્માનની અભિલાષા પણ રાખવી જોઈએ નહીં શૂન્ય ઘરમાં રહેતાં સાધુએ ભયાનક જંતુઓથી પણ ભયભીત થવું જોઈએ નહીં.1 ૧ દા
___-टी* જિનકલ્પિક મુનિએ એવી ઈચ્છા ન કરવી જોઈએ કે ક્યારે ઉપસર્ગને અભાવ થાય અને મારા પ્રાણ બચી જાય ! તેણે કેવી ઈચ્છા ન કરવી જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર સૂત્ર કારે આ પ્રમાણે આખે છે-તેણે જીવનની ઈચ્છા કરવી જોઈએ નહીં અને વન્દનાદિની ઈચ્છા પણ કરવી જોઇએ નહીં-એટલે કે ત્રણ પ્રકારના ઘેર ઉપસર્ગો સહન કરવાથી લે
सू. ७३
For Private And Personal Use Only