________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रछतासो अन्वयार्थः(इह) इहास्मिन् (लोगे)लोक संसारे दुहावहं (दुःखावहं) दुःखजनकं (परलोगेय) परलोके च (दुई) दुःखम् (दुहावहं) दुःखावह दुखोत्पादकमिति 'विउ' विधा:जानीयाः तथा तदुपार्जितमपि (तं) तत् धनम् (विद्धसणधम्ममेव) विध्वंसनधर्ममेव क्षणभंगुरम् (इतिबिज्ज) इति विद्वान् एवं जानन् (को) कः मेधावीपुरुषः, (अगारं) अगारं गृहम् (आवसे) आवसेत् , इहलोके परलोके दुःखदायि विनश्वरं धनादिकंजानन् कः पुमान् गृहवासं कुर्यादिति ॥ १० ॥
टीका-- सुवर्णरजतादिरूपपरिग्रहधनम् इह ' अस्मिन् फलभोगसाधने जगति, 'दुहावह दुःखावहं दुःखजनकं भवति, च 'परलोगे-परलोके, उपस्थितशरीरत्यागानन्तरपरशरीरप्रापकलोके स्वर्गादावपि, 'दुहावह' दुःखावहमेव दुःखजनकमेव, 'विउ' विद्याः हे विवेकिन् इति जानीयाः, सुवर्णरजतधनधान्यस्वजनपरिग्रहाणां
-अन्वयार्थ- धन इस लोक में दुःखजनक है और परलोक में भी दुःखरूप तथा दुःखो का जनक है, ऐसा समझो । उपार्जित किया हुआ धन भी विनाशशील ही है। ऐसा जानता हुआ कौन मेधावी पुरुष गृहवास करेगा। धन आदि को इह लोक परलोक में दुःखप्रद तथा विनाशशील जान कर कौन पुरुष गृहवास करेगा ॥१०॥
टीकार्थसुवर्ण रजत आदि परिग्रह इस फल भोग के साधन लोक में दुःख जनक है और परलोक में अर्थात् उपस्थित शरीर के त्याग के पश्चात् दूसरे शरीर को प्राप्त करानेवाले स्वर्ग आदि लोक मे भी दुःखका जनक ही है।
-सूत्राथધન આ લેકમાં પણ દુઃખ જનક છે અને પરલોકમાં પણ દુઃખરૂપ તથા દુઃખનું જનક છે, એવું સમજે. ઉપાર્જિત કરેલું ધન પણ વિનાશશીલ જ છે. આ વાતને સમજતા કયે મેધાવી પુરુષ ગૃહવાસને પસંદ કરશે? ધન આદિને આલેક અને પરલેકમાં લખ જનક તથા નાશવંત જાણીને કયે પુરુષ ગ્રહવાસ (ગૃહસ્થ જીવન) ને સ્વીકારશે? ૧૦
-टीअथસોનું ચાંદી આદિ પરિગ્રહ ફલોગના સાધનરૂપ આલેકમાં પણ દુઃખજનક છે અને પરલેકમાં પણ દુઃખજનક છે. એટલે કે વર્તમાન મનુષ્ય ભવસંબંધી આયુષ્ય પુરૂ કરીને પરભવમાં-સ્વર્ગ, નરક આદિમાં ઉત્પન્ન થયા બાદ પણ દુઃખજનક જ છે. હે વિવે.
For Private And Personal Use Only