________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सबा पोधिनी टीका प्र. व.अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४९७ चयादित्यत आह- 'विरेहि' वीरैस्तीर्थक रैः 'सम' सम्यग्ररूपेण प्रवेदितम् प्रकर्षणाख्यातम् ते हि तीर्थकराः संप्राप्तकेवलज्ञानाः केवलज्ञानद्वारा अतीन्द्रियसाधारणान् यथाऽवस्थितस्वरूपान् पदार्थान् ज्ञात्वा अनुग्रहबुद्धया परोपकारमात्रं मनसि निधाय उपदिष्टवन्तः।
अतो न तत्राऽप्रामाण्यशङ्का, तस्मात्तदुपदिष्टशाखसमतिमादाय संयमपालने प्रयत्नो विधेय इति ॥११॥
पूर्वगाथायां विश्वासकारणतया वीररित्युक्तम् तत्र को वीरः किं लक्षण: किंस्वरूपश्च तत्राह-'विरया वीरा' इत्यादि। की अनुष्ठान शास्त्र के आदेश के अनुसार ही करना चाहिए, अपनी बुद्धि के. द्वारा कल्पित आचरण करके संयम पालन करना योग्य नहीं । __ शंका-भगवान् में आप्तता का निश्चय न होने से कोई भगवान् के वचन पर कैसे विश्वास करेगा ? __समाधान-तीर्थकरो ने सम्यक् प्रकार से कथन किया है । उन तीर्थकरों को केवलज्ञान प्राप्त था । उन्होने केवलज्ञान के द्वारा अतीन्द्रिय पदार्थोंको यथार्थ रूप में जानकर अनुग्रह की बुद्धि से, मन में परोपकार का भाव धारण करके उपदेश दिया है । अतएव उनके उपदेश में प्रमाणिकता की आशंका नहीं की जा सकती । अतएव उनके द्वारा उपदिष्ट शाख के अनुकूल ही संयम . पालन में प्रयत्न करना चाहिए ॥११॥
પિતાની બુદ્ધિ દ્વારા કલ્પના કરીને પિતાને ગ્ય લાગે એવાં આચરણ વડે સંયમનું પાલન કરવું તે ઉચિત નથી.
શંકા-ભગવાને આપ્ત કેવી રીતે ગણી શકાય તેમનામાં આપ્તતાને નિશ્ચય થયા વિના કેઈ ભગવાનનાં વચમાં કેવી રીતે શ્રદ્ધા રાખી શકે?
સમાધાન-તીર્થકરોનું કથન યથાર્થ જ છે. તે તીર્થકારેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેમણે કેવળજ્ઞાન દ્વારા અતીન્દ્રિય પદાર્થોને યથાર્થ રૂપે જાણી લઈને અનુગ્રહની ભાવનાથી-મનમાં પરોપકારની ભાવનાથી પ્રેરાઈને ના કલ્યાણને માટે ઉપદેશ આપે છે એને માર્ગ બતાવનાર તે અહંત ભગવાને આપ્ત રૂપ ગણવામાં શી મુશ્કેલી છે? કેવળજ્ઞાન અને કેવળદર્શન ધારણ કરનાર તે તીર્થકર ભગવાનનાં ઉપદેશમાં પ્રમાણ ભૂતતા જ રહેલી છે. તેમની પ્રામાણિક્તાના વિષયમાં કઈ પણ પ્રકારના સન્દહને અવકાશ જ નથી. તેથી તેમના દ્વારા ઉપદિષ્ટ શાસ્ત્રાનુસાર જ સંયમનું પાલન કરવાનો પ્રયત્ન કરે જઈએ ગાથા || सू. १३
For Private And Personal Use Only