________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. ग्रासैषणायाः पञ्चदोषनिरूपणम् ४२५
तत्र--अङ्गारदोपः-रागेण-मनोज्ञाहारादेः तदायकस्य वा प्रशंसां कुर्वतः आहाराद्युपभोगः चारित्रेन्धनस्याङ्गारभवनात् ।१।।
धूमदोपः--द्वेषेण अमनोज्ञारसविरसाद्याहारादेस्तदायकस्य वा निन्दापूर्वकमुपभोगः चारित्रेन्धनस्य मलिनीकरणात् ।२।
संयोजनादोपः-आस्वादार्थमेकस्मिन् द्रव्यान्तरमेलनम् ॥३॥
प्रमाणदोपः-द्वात्रिंशत्कवलाधिकाहारकरणम् ४। कारणदोषः-पट्कारणमन्तरेणाहारकरणम् । ५ षट्कारणानि यथा-"वेयण१
(१) अंगारदोष रागद्वेष के वशीभूत होकर मनोज्ञ आहार की या उसके दाता की प्रशंसा करते हुए खाना । यह दोष चारित्र रूपी इंधन को नष्ट करने के लिए अंगार के समान होने से 'अंगार' कहलाता है । (२) धूमदोषद्वेष के वश होकर अमनोज्ञ, अरस अथवा वि रस आहार की या उसके दाता की निन्दा करते हुए खाना। इस से चरित्र मलिन होता है, अतः इसे धूमदोष कहते हैं।
(३) संयोजनादोष-लोलुपता के कारण एक वस्तु में दूसरी वस्तु मिलाकर खाना।
(४) प्रमाणदोष-बत्तीसग्रस से अधिक भोजन करना । (५) करणदोष-छह करणों के विना ही आहार करना छह कारण
(१) PARोप, (यूभोप, (3) संयो। होप, (४) प्रमाण द्वेष भने (५) ४२५ होप..
(૧) અંગારદોષ-રાગને આધીન થઈને મનગમતે આહાર વખાણ વખાણીને ખાય અથવા તેના દાતાની પ્રશંસા કરતાં કરતાં ખાવાથી અંગાર દોષ લાગે છે. ચારિત્ર રૂપી ઈન્જનને નષ્ટ કરવામાં આ દોષ અંગારાની ગરજ સારે છે, આ કારણે તેને અંગારદોષ કહેવાય છે.
(૨) ધૂમદોષ-દ્વેષને વશવતી થઈને અમનેશ, અરસ અથવા વિરસ આહારની અથવા તેના દાતાની નિંદા કરતાં કરતાં ખાવાથી ધૂમદોષ લાગે છે. આ પ્રમાણે કરનારના ચારિત્રમાં મલિનતા આવી જાય છે, તે કારણે આ દોષને ધૂમદોષ કહ્યું છે.
(૩) સજના દેષ-લેલુપતાને કારણે એક વસ્તુ સાથે બીજી વસ્તુનું મિશ્રણ કરીને ખાવાથી સંજના દોષ લાગે છે.
પ્રમાણ દોષ-૩ર ગ્રાસ-કોળિયા કરતાં અધિક આહાર ખાવાથી પ્રમાણદોષ લાગે છે સુ. ૫૪
For Private And Personal Use Only