________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
सूत्रकृताङ्गसूत्र
ते जीवाः ' तस्थावरा' साः स्थावराश्च भवन्ति = त्रसाः स्वकर्मवशात् स्थावरत्वेन, स्थावरासत्वेन समुत्पद्यन्ते इतिभावः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वे अपि जीवाः स्वकृतकर्मणः फलोपभोगाय तत्तत्पर्यायमासादयन्ति । पर्याय प्राप्तिनिश्चिता आवश्यकीच त्रसाः स्वकृतकर्मणां फलोपभोगाय स्थावरभावमापद्यन्ते । स्थावराश्च स्वकृतकर्मणां फलोपभोगाय असतामासादयन्ति कदाचित् कर्मवैचित्र्यात् साखसा एव भवन्ति स्थावराः स्थावरा एव । न तु ऐकान्ति कोऽयं नियमो यत् साः सा एव भवन्ति, स्थावराः स्थावरा एव भवन्तीति सिद्धम् ॥८॥
'उक्तेऽर्थे दृष्टान्तं दर्शयति सूत्रकारः - 'उरालं इत्यादि -
मूलम् -
२
४
४
६
उरालं जगओ जोगं विवज्जासं पलिति य - |
6)
४
९
१०
सव्वे अकं तदुक्खाय अओ सव्वे अहिंसिया- | ९ |
छाया
'उदारं जगन्ति योगं विपर्यासं पर्ययन्ते । सर्वे आक्रान्तदुःखाश्च अतः सर्वे अस्याः ॥९
सभी जीव अपने किये कर्मों का फल भोगने के लिए भिन्न भिन्न पर्याय को धारण करते हैं। पर्यायों की प्राप्ति निश्चित है और आवश्यक भी है । स जीव अपने किये कर्मों का फल भोगने के लिए स्थावर होते हैं और स्थावर जी अपने उपार्जित कर्मों का फल भोगने के लिए सत्व प्राप्त करते हैं। कभी कभी कर्मों की विचित्रता के कारण स जीव ास पर्याय में ही उत्पन्न होते हैं और स्थावर जीव मर कर पुनः स्थावर ही होते हैं । किन्तु ऐसा नियम नहीं है कि स जीव मर कर त्रस ही हो और स्थावर जीव मर कर स्थावर ही हो, ऐसा सिद्ध हुआ ||८||
ધારણ
સઘળા જીવો પોતે કરેલાં કર્માનુ ફળ ભાગવવાને માટે જુદી જુદી પર્યાયાને કરે છે. પર્યાચાની પ્રાપ્તિ નિશ્ચિત છે અને આવશ્યક પણ છે. ત્રસ જીવા પાતે કરેલાં કર્મોનું ફળ ભોગવવા માટે સ્થાવર જીવા રૂપે ઉત્પન્ન થાય છે અને સ્થાવર જીવા પેાતાના ઉપાર્જિત કમાંનુ ફળ ભોગવવા માટે ત્રસ જીવા રૂપે ઉત્પન્ન થાય છે. હા, કોઈ કોઈ વખત કર્મોની વિચિત્રતાને કારણે ત્રસ જીવ ત્રસામાં અને સ્થાવર જીવ સ્થાવામાં પણ ઉત્પન્ન થાય છે ખરાં. પરન્તુ એવા કોઈ નિયમ નથી કે ત્રસ જીવ મરીને ત્રસ જીવેામાં જ ઉત્પન્ન થાય અને સ્થાવર જીવ મરીને સ્થાવરામાં જ ઉત્પન્ન થાય. ૫ ગાથા દ્વા
For Private And Personal Use Only