________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र.श्रु. अ.१ उ. ४ अन्यवादिनां मतनिराकरणम् ४३७ इति त्रसाः यद्वा-सनामकर्मोदयात् त्रसाः जीवाः द्वीन्द्रियादयो जीवाः, भयादिमत्त्वेन चलनात्मकक्रियावत्वेन वा प्राणवन्तो जीवाः व्यवस्थिता जीवाः त्रासमनुभवन्ति । 'अदुवा अथवा 'थावरा' स्थावराः स्थितिशीलाः स्थावरनामकोंदयाद् वा स्थावराः पृथिव्यादयः सन्ति, ते त्रसाः सा एव भवन्ति, स्थावराः स्थावरो एव भवन्तीति लोकवादः, तन्न सम्यक् । यधयं लोकवादः सत्य एव भवेत् , तदा दानाऽध्ययनजपनियमादयोऽनुष्ठानादिकाः क्रिया विफलतामेवापधेरन् । तीर्थान्तरीयैरपि प्रतिपादितमन्यथात्वम् । तथा च तेषां स्मरणम् ।
अथवा जिनके त्रस नामकर्म का उदय होता है ऐसे द्वीन्द्रिय आदि जीव त्रस कहलाते हैं। भयादि से युक्त होने के कारण या चलन रूप क्रिया से युक्त होने के कारण प्राणवान् जीव त्रसव का अनुभव करते है।
जो जीव स्थितिशील हों या जिनके स्थावरनामकर्म का उदय हो वे स्थावर कहलाते हैं, जैसे पृथ्वीकाय आदि के जीव त्रस ही रहते हैं और स्थावर जीव सदा स्थावर ही बने रहते हैं, यह लोकवाद सच्चा नहीं हैं। यदि यह लोकवाद सच्चा हो तो दान, अध्ययन, जप, नियम आदि अनुष्ठान सब निरर्थक हो जाएँगे। अन्यतीथिको ने भी जीवों का अन्यथा होना स्वीकार किया है उनका कथन है-" सवैष शृगालो भवति" इत्यादि । 'जो मलसहित जलाया जाता है, वह श्रृगाल के रूप में जन्म लेता है।'
અવર જવર કરે છે, તેમને ત્રસ કહે છે. અથવા જેમને ત્રસ નામકર્મને ઉદય હોય છે, એવા દ્વીન્દ્રિય આદિ જીવોને ત્રસ કહે છે. ભયાદિથી યુક્ત હોવાને કારણે અથવા ચલન (ગમન) રૂપ ક્રિયાથી યુક્ત હેવાને કારણે પ્રાણવાન છ ત્રાસને અનુભવ કરે છે. જે
જીવ સ્થિતિશીલ હોય છે. ગમનાગમન કરવાને અસમર્થ હોય છે તેમને સ્થાવર કહે છે. અથવા જેમના સ્થાવર નામકર્મને ઉદય હોય છે, તે જેને સ્થાવર કહે છે. જેમકે પૃથ્વીકાય આદિ જીવે.”ત્રસ જીવે સદા ત્રસ જ રહે છે અને સ્થાવર છે સદા સ્થાવર જ રહે છે, આ લેકવાદ સાચે નથી, જે આ લકવાદ સારો હોય, તે દાન, અધ્યયન, જપ તપ આદિ સઘળાં અનુષ્કાને નિરર્થક જ બની જાય અન્ય તીથિંકેએ પણ જીની अन्य प्रारे उत्पत्ति थवानी बात स्वीरी छे. तेमनु मे ४थन छ । “सवैष अगालो भवति" त्या
” જેને મળસહિત બાળવામાં આવે છે, તે શિયાળ રૂપે જન્મ લે છે.” વળી એવું પણ કહ્યું છે કે ગુરુ સાથે તું અથવા હું ને વ્યવહાર કરે છે એટલે કે અવિનીત વ્યવહાર
For Private And Personal Use Only