________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतागसूत्रे कर्ता स एव भूतव्यतिरिक्तः परलोकगामी जीवः इति जीवसत्तेति भूतव्यतिरिक्त आत्मा नास्तीति कथनमयुक्तमेव भवति वादिनाम् अनुमानप्रमाणस्य सद्भावात् , प्रामाणिकपदार्थापलापेऽतिप्रसंगात् । तथेन्द्रियाणि विद्यमानाधिष्ठातकाणि करणत्वात् । यद् यत्करण तत् तद् विद्यमानाधिष्ठातृकम् यथा घटकरणं दण्डादिकम् । अधिष्ठातारमन्तरेण करणत्वमेव दण्डादीनां न स्यात् । न हि आकाशादेः किमपि करणम् ततश्च य इन्द्रियाणामधिष्ठाता स इन्द्रियादिभ्यो भिन्न आत्मा । तथा विद्यमानभोक्तृकमिदं शरीरम् भोग्यत्वात् , ओदनादिवत्
अवश्यहोना चाहिए । बस इस शरीर का जो कर्ता है वही भूतों से भिन्न
और परलोकगामी जीव है इस प्रकार जीव की सत्ता होती है अतएव भूतों से भिन्न आत्मा नहीं हैं यह कहना अयुक्त है जीव का अस्तित्व सिद्ध करने वाला अनुमानप्रमाण विद्यमान है और इस प्रमाण से सिद्ध पदार्थ का अपलाप करने से अतिप्रसंग होता है । .. तथा इन्द्रियों का कोई अधिष्ठाता अवश्य है क्योंकि वे करण हैं, जो करण ' होता है उसका अधिष्ठाता कोई अवश्य होता है जैसे घट के कारण दण्ड का अधिष्ठाता कुम्भकार होता है । अगर अधिष्ठाता न हो तो दण्ड आदि कारण ही नहीं हो सकने । आकाश आदि का कोई करण नहीं है। अतएव इन्द्रियों का जो अधिष्ठाताहै वह इद्रियों आदि से भिन्न आत्मा ही है ।
तथा इस शरीर का भोक्ता कोई अवश्य है, क्योंकि शरीर भोग्य है जो भोग्य होता है उसका भोक्ता अवश्य होता है जैसे ओदनादि का । શરીરને કર્તા ભૂતોથી ભિન્ન અને પરલેકગામી એ જીવ (આત્મા) જ છે. તેથી “ભૂતથી ભિન્ન આત્મા નથી,” આ પ્રકારનું કથન અનુચિત જ લાગે છે. જીવના અસ્તિત્વને સિદ્ધ કરનારું અનુમાન પ્રમાણ વિદ્યમાન છે અને પ્રમાણ દ્વારા સિદ્ધ થયેલા પદાર્થને અપલાપ (અસ્વીકાર) કરવાથી અતિપ્રસંગ દોષને પ્રસંગે ઉપસ્થિત થાય છે.
તથા ઈન્દ્રિયોને અધિષ્ઠાતા પણ કઈ હે જ જોઈએ, કારણ કે ઇન્દ્રિય તે કરણ રૂપ છે. જે કરણ હોય છે, તેને અધિષ્ઠાતા કેઈ અવશ્ય હોય છે. જેમ કે ઘડાના કારણ રૂપ દંડને અધિષ્ઠાતા કુંભાર હોય છે. જે તેને કોઈ અધિષ્ઠાતા જ ન હોય, તે દંડ, ચાક આદિ કરણ પણ સંભવી શકે નહીં. આકાશ આદિનું કઈ કરણ નથી. તેથી એ વાત સિદ્ધ થાય છે કે ઇન્દ્રિયને જે અધિષ્ઠાતા છે, તે ઇન્દ્રિયથી ભિન્ન એ આમા જ છે.
તથા આ શરીરને જોતા પણ કેઈ અવશ્ય હોવો જોઈએ. કારણ કે શરીર ભાગ્ય છે અને જે ભાગ્ય હોય છે તેને જોતા પણ અવશ્ય હોય છે. જેવી રીતે એદન (ભાત) આદિને કેઈ લેતા હોય છે, એ જ પ્રમાણે શરીરને ભેકતા પણ હેવો જ જોઈએ.
For Private And Personal Use Only